ભારત આવ્યા પછી અરુણ જેટલીના ઘરે પહોંચ્યા પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદી ત્રણ દેશોની મુલાકાત બાદ સોમવારે મોડી રાત્રે ભારત પરત ફર્યા હતા.
પીએમ નરેન્દ્ર મોદી ત્રણ દેશોની મુલાકાત બાદ સોમવારે મોડી રાત્રે ભારત પરત ફર્યા હતા. સ્વદેશ પરત ફર્યા બાદ, મંગળવારે પીએમ મોદી પૂર્વ નાણાં મંત્રી સ્વર્ગસ્થ અરુણ જેટલીના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમણે અરુણ જેટલીના પરિવારના સભ્યોને મળ્યા અને શ્રદ્ધાંજલિ આપી.

આપને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી પહેલા ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહ પણ અરુણ જેટલીના ઘરે પહોંચ્યા હતા અને પરિવારના સભ્યોને મળ્યા હતા. આ પહેલા અમિત શાહે પણ અરૂણ જેટલીને તેમના ઘરે, ભાજપના મુખ્યાલય અને નિગમબોધ ઘાટ પર શ્રદ્ધાંજલિ આપી હતી.
#WATCH Prime Minister Narendra Modi arrives at the residence of late former Union Finance Minister #ArunJaitley to pay tributes to him and meet his family. #Delhi pic.twitter.com/DeZaxGz2Ke
— ANI (@ANI) August 27, 2019
જેટલીના પરિવારે પીએમ મોદીને પ્રવાસ રદ ન કરવા જણાવ્યું હતું
અરુણ જેટલીના અવસાન પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતથી જેટલીના પરિવાર સાથે વાત કરી. પીએમ મોદીએ અરુણ જેટલીની પત્ની અને તેમના પુત્ર સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી. આ વાતચીત દરમિયાન જેટલીના પરિવારે વડા પ્રધાનને તેમના વિદેશ પ્રવાસને રદ ન કરવા અપીલ કરી હતી. વડા પ્રધાને ટ્વિટ કરીને જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: પીએમ મોદીનું વિમાન પાકિસ્તાન ઉપરથી પસાર થયું, ઇમરાન ધમકી જ આપતા રહ્યા
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
