Mann ki Baat: PM મોદી મોન કી બાતનો 103 માં એપિસોડ આજ, સવારે 11 વાગે થશે પ્રસારીત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ પોતાના મન કી બાત પ્રોગ્રામ દ્વારા દેશ વાસીઓને સંબંોધિત કરશે. પીએમ મોદીના મન કી બાતઆ 103 માં એપિસોડ છે. આ કાર્યક્રમને સવારે 11 વાગે ટેલિક્સાસ્ટ કરવામાં આવશે. પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમ સાંભળવામાટે લોકોમાં ખઆસ ઉત્સાહ રહશે.

વર્ષ 2014 માં શરુ કરવામાં આવેલ મન કી બાત કાર્યક્રમને દેશના કરોડો જનતા સાંભળે છે. આઇઆઇએમ રોહતકના અધ્યયનમાં કહેવામાં આવ્યુ હતુ કે, આ કાર્યક્રમને 23 કરોડ લોકોએ નિયમિત રુપથી સાંભળે છે. જ્યારે આ દેશના 98 ટકા લોકો જામે છે. આ કાર્યક્રમ બિન રાજકીય છે.
પીએમ મોદીની મન કી બાત 3 ઓક્ટોોબર 2014 માં શરુ થઇ હતી. અને દર મહિનાના અંતિમ રવિવારે સવારે 11 વાગે ટેલિકાસ્ટ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં 30 એપ્રિલ 2023ના 100 એપિસોડ પુરો કર્યો હતો. 22 ભારતીય ભાષાઓ અે 29 બોલી સીવાય મન કી બાત 11 વિદેશી ભાષાઓમાં બ્રોડકાસ્ટ કરવામાં આવે છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!






Click it and Unblock the Notifications
