SCO Summit 2023: એસસીઓ શિખર સમ્મેલનનું ભારતમાં આયોજન, પીએમ મોદી કરશે અધ્યક્ષતા
SCO Summit 2023: સંઘાઇ સહોયગ સંગઠનના 22 માં શિખર સમ્મેલન 4 જુલાઇના રોજ આયોજન કરવામાં આવ્યુ છે. ભારતીય એસીસઓ શિખર સમ્મેલનની અધ્યક્ષતા કરશે. વર્ચ્યુઅલી ફોર્મેટમાં આ શિખર સમ્મેલનનું આયોજન થશે ભારતે ગયા વર્ષે 16 સપ્ટેમ્બરના સમરકંદ શિખર સમ્મેલનમાં એસસીઓની અધ્યક્ષતા કરી હતી.

એસસીઓના તમામ સભ્ય દેશો ચીન, રુસ, કજાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, તાજિકકિસ્તાન અને ઉજબેકિસ્તાન શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ છે. આ શિખર સમ્મેલનની અધ્યક્ષતા પ્રધાનમંત્રી મોદી કરશે.
અન્યો દેશોની વાત કરવામાં આવે તો ઇરાન, બેલારુસ અને મંગોલિયાને આમત્રિત કરવામાં આવ્યા છે. એસસીઓના નિયમ અનુસાર તુર્કમેનિસ્તાનને પણ અધ્યક્ષતાના અતિથિના રુપમાં આમંત્રિત કરવાામાં આવ્યા છે.
2018 એસસીઓ શિખર સમ્મેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએઆ સિક્યોર સંક્ષિપ્ત નામ આપ્યુ હતુ. સીક્યોરીટિ ઇકોનોમી એન્ડ ટ્રેન્ડ, કનેક્ટીવિટી, યુનિટી, રીસ્પેક્ટ ફોર સોવરિનિટી ટેરિટરી ઇન્ટરગ્રીટી એનવાયરમેન્ટ
વિદેશ મંત્રાલયે મંગળવારે જણાવ્યુ હતુ કે, એસસીઓની અધ્યક્ષતા ભારત કરશે. આ શિખર સમ્મેલન વર્ચ્યુઅલી મોડમાં કરવામાં આવ્યુ છે. ભારતે કુલ 134 બેઠકો અને કાર્યક્રમોની મેજબાની કરી છે. જેમા 14 મંત્રિસત્રીય બેઠકોનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
