Video: મોદીને હિન્દુ કટ્ટરપંથીઓથી પણ છે ખતરો
નવી દિલ્હી, 5 જુલાઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુ કટ્ટરપંથી તરફથી પણ ખતરો હોવાનો ખુલાસો દિલ્હી પોલીસની એક ઇંટેલિજન્સ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. 21 જૂનના રોજ ઇંટરનેશનલ યોગા ડે પર વડાપ્રધાન માટે સ્પેશિયલ સિક્યોરિટી એરેંજમેન્ટ કરવામાં આવ્યા હતા.

અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન મુસ્લીમ સમુદાયને આકર્ષવાના પ્રયાસો કરી રહ્યા છે જ્યારે ગુજરાતના રમખાણોમાં કેટલાંક હિન્દુ નેતાઓને સજા થઇ હોવાના કારણે હિન્દુ સંગઠનો પણ તેમનાથી નારાજ છે.
ગુજરાત રમખાણોમાં હિન્દુ નેતાઓને સજાને લઇને દક્ષિણપંથી સંગઠન પણ વડાપ્રધાનથી નારાજ છે. અત્રે નોંધનીય છે કે વડાપ્રધાનને 40 સંગઠનોથી ખતરો છે. યોગ દિવસના અવસરે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
જુઓ વીડિયો...
More From
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
