Video: મોદીને હિન્દુ કટ્ટરપંથીઓથી પણ છે ખતરો
નવી દિલ્હી, 5 જુલાઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુ કટ્ટરપંથી તરફથી પણ ખતરો હોવાનો ખુલાસો દિલ્હી પોલીસની એક ઇંટેલિજન્સ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. 21 જૂનના રોજ ઇંટરનેશનલ યોગા ડે પર વડાપ્રધાન માટે સ્પેશિયલ સિક્યોરિટી એરેંજમેન્ટ કરવામાં આવ્યા હતા.

અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન મુસ્લીમ સમુદાયને આકર્ષવાના પ્રયાસો કરી રહ્યા છે જ્યારે ગુજરાતના રમખાણોમાં કેટલાંક હિન્દુ નેતાઓને સજા થઇ હોવાના કારણે હિન્દુ સંગઠનો પણ તેમનાથી નારાજ છે.
ગુજરાત રમખાણોમાં હિન્દુ નેતાઓને સજાને લઇને દક્ષિણપંથી સંગઠન પણ વડાપ્રધાનથી નારાજ છે. અત્રે નોંધનીય છે કે વડાપ્રધાનને 40 સંગઠનોથી ખતરો છે. યોગ દિવસના અવસરે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
જુઓ વીડિયો...












Click it and Unblock the Notifications
