For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાને ઇદ-એ-મિલાદ-ઉન-નબીની લોકોને પાઠવી શુભેચ્છા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજરત મોહમ્મદના જન્મદિવસ ઇદ એ મિલાદ ઉન નબીના અવસર પર રવિવારે દેશવાસીઓને શુભેચ્છા સંદેશ આપ્યો હતો. દેશમાં શાંતિ અને સોહાર્દની ભાવના મજબૂત થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

modi
વડાપ્રધાને પોતાના સંદેશમાં જણાવ્યું કે ઇદ એ મિલાદ ઉન નબીના પવિત્ર અવસર પર શુભેચ્છા. સમાજમાં શાંતિ, સૌહાર્દ અને ભાઇચારાની ભાવના મજબૂત થવાની કામના કરું છું.

આ ઉપરાંત દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ દેશવાસીઓને ઇદ-એ-મિલાદ-ઉન-નબીના પવિત્ર અવસર પર શુભેચ્છા સંદેશ આપ્યો છે.

અત્રે નોંધનીય છે કે આજે આખા દેશભરમાં ઇદ-એ-મિલાદ-ઉન-નબીની ઉજવણી કરવામાં આવી.

English summary
PM Narendra Modi, President greet nation on Eid-e-Milad-un-Nabi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X