ભાજપ: જયપાલ રેડ્ડીને કેમ હટાવવામાં આવ્યા?

જ્યારે અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ યોજી તે દરમિયાન ભાજપ વરિષ્ઠ કદાવર નેતા જસવંત સિંહે એક નિવેદન જાહેર કરતાં તે પ્રશ્નો પૂછ્યા જે અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ દરમિયાન પૂછ્યાં હતા.
ભાજપ પ્રવક્તા જસવંત સિંહે કોંગ્રેસને પૂછ્યું છે કે જયપાલ રેડ્ડીને પેટ્રોલિયમ મંત્રાલયમાંથી કેમ હટાવવામાં આવ્યા ? તેમની શુ ભૂલ હતી, આ અંગે વડાપ્રધાન મનમોહન સિંહ સ્પષ્ટતા કરે.
ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમે મુકેશ અંબાણી પર નિશાન સાધ્યું છે કે પોતાના મોંધા ગેસને બચાવવા માટે લોકોને બ્લેકમેઇલ કરી રહ્યાં છે. તેના કારણે ઇમાનદાર નેતા જયપાલ રેડ્ડીને પેટ્રોલિયમ મંત્રીના પદેથી હટાવવામાં આવ્યાં છે. વડાપ્રધાન મનમોહન સિંહ મુકેશ અંબાણીના હાથોની કટપુતળી બની ગયાં છે.
More From
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
