ગુજરાતી લેખક ડૉ. રધુવીર ચૌધરીને મળ્યો 51મો જ્ઞાનપીઠ એવોર્ડ
ગુજરાતના જાણીતા લેખક, નવલકથાકાર અને કવિ તેવા ડૉ. રધુવીર ચૌધરીને સોમવારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે 51માં જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ડૉ. રધુવીર ચૌધરીના વખાણ કરતા કહ્યું કે ડૉ. રધુવીર ચૌધરી વિખ્યાત વિદ્વાન હોવાની સાથે એક પ્રખર ગાંધીવાદી છે, જેમણે તેમના સાહિત્ય દ્વારા ભારતીય સાહિત્યને સમુદ્ધ કર્યું છે.
#PresidentMukherjee conferred the 51st Jnanpith Award on renowned writer, Dr. Raghuveer Chaudhari today pic.twitter.com/RYC7Kx8F3A
— President of India (@RashtrapatiBhvn) July 11, 2016
નોંધનીય છે કે આ પહેલા 2001 રાજેન્દ્ર શાહને 1985માં પન્નાલાલ પટેલ જેવા ગુજરાતી સાહિત્યકારોને આ પ્રસિદ્ધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉ. રધુવીર ચૌધરી ચોથા તેવા ગુજરાતી સાહિત્યકાર છે જેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ડૉ. રધુવીર ચૌધરીને આ એવોર્ડ તેમની જાણીતી નવલકથા "અમૃતા" માટે આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગુજરાતી સિવાય ડૉ. રધુવીર ચૌધરીએ હિન્દીમાં પણ અનેક કવિતાઓ અને સાહિત્ય લખ્યા છે. અને "બહાર કોઇ છે", "રૂદ્રમહાલય" અને "પૂર્વરાગ" જેવા તેમના અન્ય સાહિત્યો પણ લોકપ્રિય થયા છે. વળી વચનામૃત નામનું તેમનું ધર્મચિંતન લોકોમાં પ્રિય છે.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
