વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોંચ કરી શ્રમેવ જયતે
નવી દિલ્હી, 16 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં ઉદ્યોગને પ્રોત્સાહન આપનાર મહત્વાકાંક્ષી શ્રમેવ જયતેની શરૂઆત કરી. આ અવસર પર નરેન્દ્ર મોદીએ કહ્યું કે જેટલી તાકાત સત્યમેવ જયતેની છે એટલી જ તાકાત દેશના વિકાસ માટે શ્રમની તાકાત છે.
આ પોર્ટલ વડાપ્રધાને શ્રમ મંત્રાલય દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે કાર્યક્રમ હેઠળ કરવામાં આવી. આ અવસર પર શ્રમિકો માટે પુનર્ગઠિત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિમા યોજનાની શરૂઆત કરવામાં આવી. આ યોજના હેઠળ એક ઓનલાઇન પોર્ટલ લોંચ કરવામાં આવ્યું જેના માધ્યમથી દેશભરના અસંગઠિત કર્મચારીઓના પીએફ એકાઉન્ટ એકીકૃત થશે. આ ઉપરાંત કંપનીઓમાં શ્રમ નિરીક્ષણ માટે એકીકૃત પોર્ટલને લોંચ કરવામાં આવ્યું.
આ યોજના હેઠળ 6.50 લાખ પ્રતિષ્ઠાનો તથા 1,800 નિરીક્ષણ અધિકારીઓને યૂનિફાઇડ લેબર પોર્ટલ વિશે એસએમએસ મોકલવામાં આવશે. શ્રમિકોને નિરીક્ષકોને નિરીક્ષણ પુરું કરવાના 72 કલાકમાં પોતાનો રિપોર્ટ પોર્ટલ પર નાખવો પડશે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
