વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોંચ કરી શ્રમેવ જયતે
નવી દિલ્હી, 16 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં ઉદ્યોગને પ્રોત્સાહન આપનાર મહત્વાકાંક્ષી શ્રમેવ જયતેની શરૂઆત કરી. આ અવસર પર નરેન્દ્ર મોદીએ કહ્યું કે જેટલી તાકાત સત્યમેવ જયતેની છે એટલી જ તાકાત દેશના વિકાસ માટે શ્રમની તાકાત છે.
આ પોર્ટલ વડાપ્રધાને શ્રમ મંત્રાલય દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે કાર્યક્રમ હેઠળ કરવામાં આવી. આ અવસર પર શ્રમિકો માટે પુનર્ગઠિત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિમા યોજનાની શરૂઆત કરવામાં આવી. આ યોજના હેઠળ એક ઓનલાઇન પોર્ટલ લોંચ કરવામાં આવ્યું જેના માધ્યમથી દેશભરના અસંગઠિત કર્મચારીઓના પીએફ એકાઉન્ટ એકીકૃત થશે. આ ઉપરાંત કંપનીઓમાં શ્રમ નિરીક્ષણ માટે એકીકૃત પોર્ટલને લોંચ કરવામાં આવ્યું.
આ યોજના હેઠળ 6.50 લાખ પ્રતિષ્ઠાનો તથા 1,800 નિરીક્ષણ અધિકારીઓને યૂનિફાઇડ લેબર પોર્ટલ વિશે એસએમએસ મોકલવામાં આવશે. શ્રમિકોને નિરીક્ષકોને નિરીક્ષણ પુરું કરવાના 72 કલાકમાં પોતાનો રિપોર્ટ પોર્ટલ પર નાખવો પડશે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
