Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પુરી રથયાત્રા: નાસભાગમાં 2ના મોત, રથયાત્રાને જુઓ તસવીરોમાં

પુરી, 18, જુલાઇ: પુરીમાં નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા સૌથી પૌરાણિક માનવામાં આવે છે. બધું સર્વ સામાન્ય હતું પરંતુ રથયાત્રામાં મચેલી ભાગદોડમાં 2 મહિલાઓના મોત થઇ ગયા, જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલભેગા કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઇજાગ્રસ્તોમાં 2 લોકોની હાલત નાજૂક છે.

પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આગવું મહત્વ હોવાના કારણે તેની સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના દર્શન કરવા અત્રે આવી પહોંચે છે.

આવો જોઇએ પુરીમાં યોજાયેલ આ રથયાત્રાની તસવીરી ઝલક...

પુરી રથયાત્રા

કંઇક આવો નજારો હોય છે પુરી રથયાત્રાનો...

રથયાત્રાની શરૂઆત

રથયાત્રાની શરૂઆત કંઇ આ રીતે થઇ.

પુરી રથયાત્રા

પુરીમાં હજારો-લાખોની સંખ્યામાં ભક્તો જગન્નાથના દર્શને ઉમટી પડે છે.

પુરીમાં ભાગદોડ

પુરીમાં ભાગદોડ મચતા બે મહિલાઓના મોત થઇ ગયા છે.

પુરી રથયાત્રા

જય જગન્નાથ રથયાત્રા પુરીમાં આગવું મહત્વ ધરાવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X