For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુરી રથયાત્રા: નાસભાગમાં 2ના મોત, રથયાત્રાને જુઓ તસવીરોમાં

|
Google Oneindia Gujarati News

પુરી, 18, જુલાઇ: પુરીમાં નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા સૌથી પૌરાણિક માનવામાં આવે છે. બધું સર્વ સામાન્ય હતું પરંતુ રથયાત્રામાં મચેલી ભાગદોડમાં 2 મહિલાઓના મોત થઇ ગયા, જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલભેગા કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઇજાગ્રસ્તોમાં 2 લોકોની હાલત નાજૂક છે.

પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આગવું મહત્વ હોવાના કારણે તેની સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના દર્શન કરવા અત્રે આવી પહોંચે છે.

આવો જોઇએ પુરીમાં યોજાયેલ આ રથયાત્રાની તસવીરી ઝલક...

પુરી રથયાત્રા

કંઇક આવો નજારો હોય છે પુરી રથયાત્રાનો...

રથયાત્રાની શરૂઆત

રથયાત્રાની શરૂઆત કંઇ આ રીતે થઇ.

પુરી રથયાત્રા

પુરીમાં હજારો-લાખોની સંખ્યામાં ભક્તો જગન્નાથના દર્શને ઉમટી પડે છે.

પુરીમાં ભાગદોડ

પુરીમાં ભાગદોડ મચતા બે મહિલાઓના મોત થઇ ગયા છે.

પુરી રથયાત્રા

જય જગન્નાથ રથયાત્રા પુરીમાં આગવું મહત્વ ધરાવે છે.

English summary
Puri jagannath rathyatra see in pics, 2 woman dead.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X