રેલગેટ : મમતા દીદીના કાર્યકાળ સુધી પહોંચ્યો CBI તપાસનો રેલો

સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઇ હવે પૂર્વ રેલવે બોર્ડ ચેરમેન વિવેક સહાયની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. સીબીઆઇ જાણવા માગે છે કે સહાયને મેમ્બર ટ્રેફિકની વધારાની જવાબદારી શા માટે સોંપવામાં આવી જ્યારે એ તો પહેલાથી જ રેલવે બોર્ડના ચેરમેન હતા.
સીબીઆઇનું માનવું છે કે આ જવાબદારી અન્ય કોઇને પણ સોંપાઇ શકતી હતી પરંતુ શા માટે આપવામાં ના આવી. સહાયની નિમણૂક એ સમયે થઇ હતી જ્યારે મમતા બેનર્જી રેલમંત્રી હતા.
સીબીઆઇ અધિકારીક સૂત્રોના અનુસાર સીબીઆઇએ તે સમયના રેલવેમાં બદલી અને નિમણૂંકો સાથે જોડાયેલા કાગળો અને ફાઇલ જપ્ત કરી લીધા છે જ્યારે મમતા બેનર્જી રેલમંત્રી હતા.












Click it and Unblock the Notifications
