ઓડિસામાં વિજળી પડતાં 27નાં મોત...
દેશના દસ રાજ્યમાં વરસાદ અને પૂરની સ્થિતિએ કહેર મચાવી દીધો છે. આસામ, બિહાર, મેઘાલય અને વેસ્ટ બંગાળમાં પૂરની હાલતએ ખુબ જ કહેર મચાવ્યો છે. જોકે, પૂરના કારણે સૌથી ગંભીર સ્થિતિ બિહાર અને આસામની છે.
જ્યારે આજે ઓડિસ્સામાં વીજળી પડતા એક જ દિવસમાં 27 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે આંધ્ર પ્રદેશમાં વિજળી પડવાથી 2નાં મોત થયાં. આસામમાં પૂરના કારણે 26 લોકોની મૌત થઇ ચુકી છે. મેઘાલયમાં પૂરના કારણે 3 લોકોની મૌત થઇ ચુકી છે અને 2 લોકોની કોઈ જ ખબર નથી.

સરકાર લોકોની મદદ કરવા અને ઘાયલ લોકોની સારવારમાં લાગી ગયી છે. પરંતુ ભારી વરસાદ બાદ વિજળી પડતાં પડ્યા પાર પાટુ મારવા જેવી હાલત થઇ છે.
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ









Click it and Unblock the Notifications
