For Daily Alerts
ઓડિસામાં વિજળી પડતાં 27નાં મોત...
દેશના દસ રાજ્યમાં વરસાદ અને પૂરની સ્થિતિએ કહેર મચાવી દીધો છે. આસામ, બિહાર, મેઘાલય અને વેસ્ટ બંગાળમાં પૂરની હાલતએ ખુબ જ કહેર મચાવ્યો છે. જોકે, પૂરના કારણે સૌથી ગંભીર સ્થિતિ બિહાર અને આસામની છે.
જ્યારે આજે ઓડિસ્સામાં વીજળી પડતા એક જ દિવસમાં 27 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે આંધ્ર પ્રદેશમાં વિજળી પડવાથી 2નાં મોત થયાં. આસામમાં પૂરના કારણે 26 લોકોની મૌત થઇ ચુકી છે. મેઘાલયમાં પૂરના કારણે 3 લોકોની મૌત થઇ ચુકી છે અને 2 લોકોની કોઈ જ ખબર નથી.
સરકાર લોકોની મદદ કરવા અને ઘાયલ લોકોની સારવારમાં લાગી ગયી છે. પરંતુ ભારી વરસાદ બાદ વિજળી પડતાં પડ્યા પાર પાટુ મારવા જેવી હાલત થઇ છે.
Comments
English summary
ains lashed northern and eastern parts of the country aggravating the flood situation in Assam, Meghalaya, Bihar and West Bengal, where 31 people have died, and crippling normal life in Delhi and Gurgaon, while lightning strikes in Odisha claimed 27 lives.
Story first published: Sunday, July 31, 2016, 15:20 [IST]