For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'હું એનડીએનો પીએમ બનવા નહીં, પણ બનાવવા આવ્યો છું'

By Super
|
Google Oneindia Gujarati News

rajnath-singh
નવી દિલ્હી, 5 મેઃ ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહએ એક ટીવીચેનલ સાથે વાતચીત કરતા કહ્યું છે કે, તેઓ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નથી. રાજનાથ સિંહે કહ્યું કે તે પીએમ બનવા માટે નહીં પરંતુ પીએમ બનાવવા આવ્યા છે.

ભાજપના મહાસચિવ વરુણ ગાંધીને રાજનાથ સિંહમાં અટલ બિહારી વાજપાયીની છબી દેખાઇ હોવાની બાબતને લઇને પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રાજનાથ સિંહે કહ્યું કે, તે ક્યારેય પણ અટલ કે અડવાણી બની શકે નહીં.

રાજનાથ સિંહે કહ્યું કે, જેડીયુ-ભાજપના સંબંધ ઘણા જૂના છે અને જેડીયુ પર અવિશ્વાસનું કોઇ કારણ નથી. તેમણે કહ્યું કે, સામાન્ય ચૂંટણીમાં હજુ ઘણો સમય છે, તેથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર કોણ હશે, તેની અટકળો અત્યારથી લગાવવીએ યોગ્ય નથી.

English summary
BJP president rajnath singh says I am not want to become a PM but I am here for make PM.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X