ગડકરી મુદ્દે કેજરીવાલના 'બોમ્બ' પહેલા જેઠમલાણીનો 'ધડાકો'

પાર્ટીના નેતા રામ જેઠમલાણીએ કહ્યું છે કે તેમની પાસે ગડકરી દ્વારા કરવામાં આવેલી નાણાકીય ગેરરીતિના પુરાવા છે. જેઠમલાણીએ કહ્યું છેકે જો અરવિંદ કેજરીવાલ દ્વારા ગડકરી વિરુદ્ધ ગેરરીતિના પુરાવાઓ આપશે તો તેઓ માત્ર કેજરીવાલને સમર્થન જ નહીં કરે પરંતુ ભાજપ પ્રમુખ દ્વારા જે ખોટું કરવામા આવ્યું છે તેના પુરાવા પણ આપશે.
તેમણે વધુમાં કહ્યું છે કે જો આરોપો જણાશે તો તેઓ ગડકરીના રાજીનામાની પણ માંગણી કરશે. સુરજકુંડમાં જ્યારે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી તે દરમિયાન 27 સપ્ટેમ્બરે જેઠમલાણી દ્વારા ગડકરીને એક પત્ર લખવામાં આવ્યો હતો.
જેઠમલાણીએ કહ્યું કે, મોટાભાગના ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે કાણું નાણુંએ કોઇ મુદ્દો નથી અને આ વાત જાહેર ના થાય તે માટે પાર્ટીના પ્રવક્તાને સૂચનો આપવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે આઇએસીના કાર્યાકર્તા અંજલી દામાનિયા દ્વારા એવા આરોપ લગાવવામાં આવ્યા હતા કે ભાજપ પ્રમુખ અને શરદ પવાર વચ્ચે વ્યપારિક સંબંધો છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ









Click it and Unblock the Notifications
