વાંચો: કોંગ્રેસ પાર્ટીના જયપુર ઘોષણાપત્રને

પાર્ટીના જે વરિષ્ઠ નેતા ચુંટણી માટે કોઇ ઉમેદાવારની ભલામણ કરશે તો તેમને તે ઉમેદવારની નિષ્ફળતાની જવાબદારી લેવી જોઇએ. સંગઠનના બંધારણમાં ભાઇ-ભત્રીજાવાદ વિશેષ ચિંતાનો વિષય છે અને આ પ્રવૃતિને દ્રઢતાથી રોકવી જરૂરી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ સમિતિઓના અધ્યક્ષોએ કાર્યકાળની સંખ્યા બે સુધી સિમિત રાખવી જોઇએ અને પ્રત્યેક કાર્યકાળની સમયમર્યાદા ત્રણ વર્ષથી વધું હોવી ન જોઇએ.
ચુંટણી દરમિયાન પાર્ટીના ઉમેદવારો અંગે નિર્ણય કરતાં સમયે તેમના જીતવાની ક્ષમતાને જ આધાર બનાવવી જોઇએ. ઉમેદવારોની વફાદારી અને જીતવાની ક્ષમતા વચ્ચે સંતુલનને જોવાની જરૂર છે.
કોંગ્રેસે કહ્યું હતું કે તે યૂપીએ સરકારના કાર્ય પ્રદર્શા, સ્થિરતાના વાયદા, સારું વહિવટી તંત્ર, પાર્ટીના મૂલ્યોને પુનસ્થાપનના વચન સાથે જનતા વચ્ચે જશે. કોંગ્રેસ તે સ્વિકારે છે કે લધુમતિઓના અધિકાર હજુ સંપુર્ણ રીતે સુરક્ષિત નથી.
જયપુર ઘોષણામાં કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસ દરેક સ્તર પર ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ખાસ કરીને રાજકીય અને નોકરશાહી સ્તર પર ભ્રષ્ટાચારને દૂર કરવાની લડાઇમાં અગ્ર રહેશે. કોંગ્રેસ મહાસમિતિએ રાહુલ ગાંધીને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવવાના કોંગ્રેસ કાર્યસમિતિના નિર્ણયને મંજૂરી આપી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
