રાંઘણગેસના ભાવ વધારાને પાછો ખેંચાયો

પહેલાં સરકારે ભાવ વધારો નિર્ણય કર્યો હતો પરંતુ જોરદાર વિરોધ અને સહયોગી પાર્ટીના વલણને જોતાં ગુરૂવારે રાતે પોતાના નિર્ણયને હાલ સ્થગિત કરવામાં આવ્યો છે, તે પણ કોઇ કારણ દર્શાવ્યા વિના આ ભાવ વધારો રોકવામાં આવ્યો છે.
હવે તમને રાંઘણગેસ જૂના ભાવે જ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાં ભાવ વધારાનો નિર્ણય કરવામાં આવ્યો હતો કે સબસીડીવાળા રાંધણગેસની કિંમતમાં 26.50 રૂપિયા વધારીને 922 કરવામાં આવશે પરંતુ ત્યારબાદ આ ભાવ વધારાને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
તાત્કાલીક ધોરણે રાહત આપવાનું કારણ એ પણ કહેવામાં આવે છે કે ગુજરાત અને હિમાચલમાં વિધાનસભાની ચૂંટણી યોજાનારી છે એટલા માટે આ નિર્ણય પર રોકવામાં આવ્યો છે. એમપણ કહેવામાં આવે છે કે ચૂંટણી પૂરી થતાંની સાથે સરકાર ફરીથી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે સરકારે સપ્ટેમ્બરમાં સરકારે છ સિલિન્ડરની મર્યાદા સિમિત કરી દિધી હતી. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનર્જીએ તેનો વિરોધ કર્યો હતો અને તેમની વાત સરકારે ન માની તો તેમને યૂપીએ સાથે છેડો ફાડી દિધો હતો.
-
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું?






Click it and Unblock the Notifications
