રેશમા ના હોત તો 2002ના રમખાણોમાં ઘણા નિર્દોષોના જીવ જતાં
નવી દિલ્હી, 2 મે: ગુજરાતના અમદાવાદની રહેનારી રેશમા રંગરેજે જ્યારે વર્ષ 2000ની આસપાસ લગ્ન કર્યા તો તેને ન્હોતી ખબર કે તેનો પતિ એક દિવસ આતંકવાદી બની જશે, તેને ખૂદ પોલીસના હવાલે કરવો પડશે. રેશમાના સાહસ અને સમાજ પ્રત્યે તેની જવાબદારીએ તેની પાસે એ કામ કરાવડાવ્યું જે ભાગ્યે જ કોઇ કરી શકે.
રેશમાંએ 2002ના રમખાણો દરમિયાન પોતાના પતિની અમદાવાદમાં જગન્નાથ યાત્રા દરમિયાન સીરીયલ બ્લાસ્ટ વિસ્ફોટ કરવાના કાવતરાને ન માત્ર નિષ્ફળ કર્યું પરંતુ રેશમાએ પોતાના પતિને પોલીસના હવાલે પણ કર્યો. રેશમાને તેના આ સાહસભર્યા કાર્ય બદલ બુધવારે 'ગોડફ્રે ફિલિપ્સ' શારીરિક સાહસ પુરસ્કારથી સમ્માનવામાં આવી. આ અવસરે રેશમાએ જણાવ્યું કે 'જ્યારે મે મારા પતિને બોમ્બની સાથે જોયો ત્યારે મને તેન એક બાજું હું મારા પરિવાર અંગે વિચારવા લાગી અન બીજી તરફ દેશની જનતા વિશે. મારી આત્માએ કહ્યું કે એકનો જીવ જવાથી હજારોનો જીવ બચતો હોય તો એ જ સારુ છે. '

રેશમાના સાહસના કારણે જ ભયાનક દૂર્ઘટના ટળી ગઇ અને કેટલાય લોકોના જીવ બચી ગયા. આજે રેશમાનો પતિ જેલમાં છે અને રેશમા તેને ફરી ક્યારે મળવા નથી ગઇ. રેશમાને બે દીકરી અને એક દીકરો છે અને રેશમા તેમનું ભરપોષણ જાતે કરે છે. તેના માટે રેશમા પોતાના ભણતરને જશ આપે છે અને કહે છે કે 'જો હું શિક્ષિત ના હોત તો હું તેમનું લાલન પાલન કેવી રીતે કરતી.'
રેશમા પોતના ઘરમાં બાળકોને ટ્યુશન આપે છે અને ઘણી સંસ્થાઓ સાથે મળીને મહિલાઓને જાગૃત કરવા અને સશક્ત કરવાનું કામ પણ કરે છે. રેશમા ઇચ્છે છે કે તેના પુત્રની સાથે સાથે તેની બંને પુત્રીઓ પણ ભણીગણીને આગળ વધે જેના કારણે તે પોતાનું જીવન જીવી શકે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
