પાકિસ્તાની કેદી સનાઉલ્લહનો મૃતદેહ પાકિસ્તાનને સોંપાશે : શિંદે

તેમણે એમ પણ જણાવ્યું કે ઔપચારિકતા પૂરી કર્યા બાદ અમે મૃતદેહ સોંપીશું. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સનાઉલ્લહ હકનું વિસ્તૃત પોસ્ટ મોર્ટમ ચંદીગઢમાં જ કરવામાં આવશે. મૃતદેહને પાછો મોકલવા માટે પાકિસ્તાનના આગ્રહ અનુસાર વ્યવસ્થા કરવામાં આવશે.
સૂત્રો જણાવે છે કે સરકારને સૂચિત કરવામાં આવ્યું છે કે પાકિસ્તાન મૃતદેહ લઇ જવા માટે વિમાનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જો તેઓ બિનસૈન્ય રજીસ્ટર્ડ વિમાન મોકલશે તો મંજૂરી ઝડપથી મળી શકશે.
ઉલ્લેખનીય છે કે આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા દોષિત આતંકવાદી સનાઉલ્લ હક જમ્મુની કોટ બલવાલ જેલમાં એક અન્ય કેદી સાથેના ઝગડામાં ઘાયલ થઇ ગયા હતા. જેના પગલે ગયા શુક્રવારે તેને ચંદીગઢની પીજીઆઇએમઇઆર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.
More From
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
