અયોધ્યા જમીન વિવાદ: SCએ અલ્હાબાદ હાઇકોર્ટને આપ્યો આ આદેશ
સુપ્રીમ કોર્ટ દ્વારા અલાહાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસને અયોધ્યા ભૂમિ વિવાદ મામલે નવા નિરીક્ષક નીમવાનું કહેવામાં આવ્યું છે.
અયોધ્યામાં રામ જન્મભૂમિ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસને નિર્દેશ આપ્યો છે કે, આ મામલે નવા નીરિક્ષકની નિમણૂક કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ ચીફ જસ્ટિસને આગલા 10 દિવસનો સમય આપ્યો છે અને આ દરમિયાન અયોધ્યા જમીન વિવાદ માટે નવા નીરિક્ષક નિમવાનું જણાવ્યું છે.

અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટને જાણકારી આપવામાં આવી હતી કે, આ મામલાના નિરીક્ષકોની સમિતિમાંથી એક જજ નિવૃત્ત થઇ ગયા છે અને બીજા જજને હાઇકોર્ટ મોકલવામાં આવ્યા છે. આથી સુપ્રીમ કોર્ટ દ્વારા ઉપરોક્ત નિર્ણય સંભળાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ આ સમગ્ર મામલાની સુનવણી બાબરી વિધ્વંશને 25 વર્ષ પૂર્ણ થવાના એક દિવસ પહેલા કરનાર છે.
More From
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ







Click it and Unblock the Notifications
