બિહારને વિશેષ દરજ્જો અપાવવા નીતિશની અધિકાર યાત્રા

આ રેલીમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પહોંચી ગયા છે. જેમાં નીતિશ કુમાર બિહારના લોકોનું સમર્થન મેળવીને કેન્દ્ર સરકાર પર રાજ્યને વિશેષ દરજ્જો આપવા દબાણ કરશે. આ દરજ્જાથી રાજ્યના આર્થિક વિકાસ માટે વિશેષ ફંડ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ રેલી માટે ગાંધી મેદાનમાં 150 ફૂટ લાંબુ અને 40 ફૂટ પહોળું મંચ ઉભું કરાયું છે. આ અંગે જદયુ નેતા સંજય ઝાએ જણાવ્યું કે "આ રેલી સવારે 10થી બપોરના ત્રણ વાગ્યા સુધી યોજાશે. તેનું ઇન્ટરનેટ પર સીધું પ્રસારણ કરવામાં આવશે."
More From
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી






Click it and Unblock the Notifications
