નવાઝ શરીફ શપથ સમારોહમાં હાજર રહેવા મનમોહનને આમંત્રણ આપશે

વાસ્તવમાં શરીફે રવિવારે એનડીટીવીને જણાવ્યું હતું કે તેમને આમંત્રણ મળે કે ના મળે તેઓ ભારત જરૂર જશે. ત્યાર બાદ જ મનમોહન સિંહે તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ ભાજપનું માનવું છે કે વડાપ્રધાને થોડો સમય રાહ જોવાની હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મનમોહન સિંહે નવાઝ શરીફને ચૂંટણીઓમાં તેમની જીત માટે અભિનંદન પાઠવ્યા હતા અને તેમને અનુકુળતા મુજબ ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.
શરીફને લખેલા પત્રમાં વડાપ્રધાન મનમોહન સિંહે તેમને 'પ્રિય મિયાં સાહેબ' લખીને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે "તેઓ બંને દેશોના સંબંધોમાં નવો અધ્યાય જોડવા માટે નવી નીતિ માટે અને તેમની સાથે કામ કરવાની પ્રતિક્ષા હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારતની જનતા પણ શાંતિ, મિત્રતા અને સહયોગથી પરિભાષિત ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઇને આપનું જાહેર સ્વાગત કરે છે."
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
