હૈદરાબાદમાં નિર્માણાધીન ઇમારતની દિવાલ પડીઃ 6ના મોત

બનાવ અંગે મળેલી માહિતી અનુસાર ઇમારતની દિવાલ આંધ્રપ્રદેશમાં 24 કલાક પડેલા ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી. ઇમારત પાસે રંગા રેડ્ડી અને મહબુબનગર જિલ્લાના શ્રમીકો રહી રહ્યાં હતા.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યા પ્રમાણે હાલ ઘટના સ્થળે એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, જીએચએમસી અને પોલીસકર્મીઓ દ્વારા રાહતકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પાણી ઘુસી ગયા છે. અને હૈદરાબાદમાં મોટી સંખ્યામાં બિલ્ડિંગ્સને જોખમી ગણાવવામાં આવી છે.
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
