સંકલ્પ રેલીમાં નીતિશ કુમાર પર ઉછળ્યું ચપ્પલ
મુઝફ્ફરપુર, 23 ડિસેમ્બર: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એ સમયે અસહજ સ્થિતિનો સામનો કરવો પડ્યો જ્યારે બેગુસરાયમાં એક કાર્યક્રમ દરમિયાન તેમની પર ચપ્પલ ફેંકવામાં આવ્યું. જોકે ચપ્પલ નીતિશ કુમારને વાગ્યું નહીં. આ ઘટના રવિવારની છે.
નીતિશ કુમાર જનતા દળયૂની સંકલ્પ રેલીમાં ભાષણ આપી રહ્યા હતા. તેમણે કોંગ્રેસ અને આરજેડીને નિશાનો બનાવીને જણાવ્યું કે બે જૂના મિત્રો સાથે મળી ગયા છે જેથી જૂના અંધકાર ભરેલા, બગડેલી કાનૂન વ્યવસ્થા અને કૂવ્યવસ્થાનું શાસન પરત લાવી શકાય.

નીતિશ કુમારે જણાવ્યું કે રાજ્યમાં કાયદાનું રાજ છે અને લોકોને રાત્રે ઘરથી બહાર નીકળવામાં ડર નતી લાગતો. રાજ્યમાં વિકાસના કામ થયા છે. તેમણે લોકોને પૂછ્યું કે શું તેઓ જૂના દિવસો પાછા લાવવા માગે છે?
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
