સોનિયા પ્રધાનંત્રીને રાજીનામું આપવા જણાવી દે: યશવંત સિન્હા

સિન્હાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે 'હું સોનીયા ગાંધીને કહેવા માંગુ છું કે અર્થવ્યવસ્થા જાળવનારી તેમની ટીમે ખુબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. આ ટીમ છેલ્લા ચાર વર્ષથી ફૂગાવા પર કાબૂ મેળવી શક્યા નથી. તેમણે એટલું ખરાબ પ્રદર્શન કર્યું છે કે વર્તમાન સ્થિતિને સુધારવા માટે ચૂંટણી જ એકમાત્ર રસ્તો છે.'
તેમણે જણાવ્યું કે મુદ્દો એ નથી કે લોકસભામાં વિપક્ષની પાસે સંખ્યા છે કે નથી, પરંતુ મુદ્દો એ છે કે જનતાનો વિશ્વાસ આ સરકાર પરથી ઉઠી ચૂક્યો છે, અને અર્થવ્યવસ્થાને ફરીથી પટરી પર લાવવા માટે બીજી સરકાર બનાવવા માટે તેમણે રાજીનામુ આપી દેવું જોઇએ. ભાજપા નેતાએ જણાવ્યું કે 'આ સરકારે જનતાનો વિશ્વાસ ઉઠી ચૂક્યો છે, રોકાણકારોનો વિશ્વાસ ઉઠી ચૂક્યો છે માટે અન્ય સરકારને અવસર આપવા માટે તેણે સત્તા છોડી દેવી જોઇએ.'
તેમણે જણાવ્યું કે અર્થવ્યવસ્થા ખુબ જ ખરાબ સ્થિતિમાં છે અને આવનાર દિવસોમાં તે વધુ ખરાબ થતી જઇ રહી છે. ' માટે હું સોનિયા ગાંધીને અપીલ કરી રહ્યો છું કે મહેરબાની કરીને પ્રધાનમંત્રીને રાજીનામુ આપવાનું કહો. આ સરકારને બની રહેવાનો હવે કોઇ અધિકાર નથી.'
-
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી










Click it and Unblock the Notifications
