ધાર્મિક રાષ્ટ્રવાદની વાત કરવી એ રાષ્ટ્ર વિરોધી છે : કાત્જુ

કાત્જુએ મીડિયા અને નાગરિકોને આગ્રહ કર્યો કે ભારતીય રાષ્ટ્રવાદને પ્રોત્સાહિત કરવામાં આવશે. પીસીઆઇ અધ્યક્ષે કોઇનું નામ લીધું ન હતું. જો તે જાહેરમાં તેમણે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા જણાવ્યું કે હું હિન્દુ રાષ્ટ્રવાદી હોવાના નિવેદન સાથે સહમત નથી. કારણ કે આ નિવેદન વિભાજનવાદી છે. આ પ્રકારની વિભાજનકારી નીતિઓ દેશને ચલાવી શકતી નથી.
એક પુરસ્કાર સમારોહમાં ધર્મનિરપેક્ષતા વધારવામાં મીડિયાની ભૂમિકા વિષય પર બોલતા કાત્જુએ આ વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું કે મીડિયા અને પ્રબુદ્ધ લોકોને ધર્મ, જાતિ, ક્ષેત્ર, ભાષા અને સંપ્રદાય જેવા વિભાજકારી કારકોનો સામનો કરવો જોઇએ.
More From
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
