For Quick Alerts
For Daily Alerts
ધાર્મિક રાષ્ટ્રવાદની વાત કરવી એ રાષ્ટ્ર વિરોધી છે : કાત્જુ
કાત્જુએ મીડિયા અને નાગરિકોને આગ્રહ કર્યો કે ભારતીય રાષ્ટ્રવાદને પ્રોત્સાહિત કરવામાં આવશે. પીસીઆઇ અધ્યક્ષે કોઇનું નામ લીધું ન હતું. જો તે જાહેરમાં તેમણે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા જણાવ્યું કે હું હિન્દુ રાષ્ટ્રવાદી હોવાના નિવેદન સાથે સહમત નથી. કારણ કે આ નિવેદન વિભાજનવાદી છે. આ પ્રકારની વિભાજનકારી નીતિઓ દેશને ચલાવી શકતી નથી.
એક પુરસ્કાર સમારોહમાં ધર્મનિરપેક્ષતા વધારવામાં મીડિયાની ભૂમિકા વિષય પર બોલતા કાત્જુએ આ વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું કે મીડિયા અને પ્રબુદ્ધ લોકોને ધર્મ, જાતિ, ક્ષેત્ર, ભાષા અને સંપ્રદાય જેવા વિભાજકારી કારકોનો સામનો કરવો જોઇએ.
Comments
markandey katju religious nationalism anti national માર્કન્ડેય કાત્જુ ધાર્મિક રાષ્ટ્રવાદ રાષ્ટ્ર વિરોધી
English summary
Speak about religious nationalism is anti national : Katju
Story first published: Friday, July 26, 2013, 19:33 [IST]