For Quick Alerts
For Daily Alerts
ઇટલીના મરીન્સ પર હવે કેરળમાં નહીં ખાસ કોર્ટમાં ચાલશે કેસ
મુખ્ય પ્રધાન ન્યાયાધીશ અલ્તમસ કબીરના નેતૃત્વવાળી પીઠે કહ્યું કે બન્ને વિદેશી મરીન્સ પર અભિયોજન ચલાવવાનું કેરળ સરકારના અધિકાર ક્ષેત્રમાં આવતું નથી.
ન્યાયાલયે કહ્યું કે મામલો વિદેશ અદાલતમાં ચલાવવો જોઇએ જે પ્રમુખ ન્યાયાધીશ સાથે પરામર્શ બાદ કેન્દ્ર દ્વારા સ્થાપિત કરવામાં આવશે. પીઠે ઇટલી સરકાર દ્વારા તેમના રાજદૂત થકી દાખલ કરવામાં આવેલી યાચીકા પર આ આદેશ જારી કર્યો.
ઇટલી સરકારે પોતાના મરીન્સ વિરુદ્ધ કેસની સુનાવણી મામલે ભારતીય અદાલતોના અધિકાર ક્ષેત્રને લઇને પ્રશ્નો ઉઠાવ્યા હતા. પીઠમાં ન્યાયમૂર્તિ જે. ચેલમેશ્વર પણ સામેલ છે. ન્યાયાલયે એ સ્પષ્ટ કર્યું નથી કે વિશેષ અદાલત ક્યાં સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કેન્દ્ર પ્રધાન ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા બાદ વિશેષ અદાલતની રચના કરવામાં આવશે.
Comments
supreme court italian marines murder accused indian fishermen special court સુપ્રીમ કોર્ટ ઇટાલિયન મરીન્સ હત્યા આરોપી ભારતીય માછીમારો વિદેશ અદાલત
English summary
Supreme Court ruled on Friday that the case of two Italian marines accused of murdering Indian fishermen should be transferred to a special court in New Delhi.
Story first published: Friday, January 18, 2013, 14:53 [IST]