પુરી અને શિરડી વચ્ચે નવી સ્પેશ્યલ ટ્રેન શરૂ કરાશે

સાત એપ્રિલથી 30 જૂન સુધી આ ટ્રેન દરેક રવિવારે બપોરે એક વાગે શિરડી જવા રવાના થશે અને આગલા દિવસે રાત્રે 10.55 મીનિટે પહોંચશે. જાહેરાત અનુસાર આ ટ્રેનમાં એક એસી, સેકન્ડ ક્લાસ સ્લીપર કોચ, બે એસી ઠ્રી ટાયર સ્લીપર કોચ, નવ સ્લીપર ક્લાસ ડબ્બા, છ સામાન્ય દ્વિતીય શ્રેણીના ડબ્બા અને એક રસોઇ ડબ્બો હશે.
આ ટ્રેન ખુર્દા રોડ, ભુવનેશ્વર, ઢેંકાનાલ, તાલચેર રોડ, સંબલપુર, બારગઢ રોડ, બાલનગીર, તિતલાગઢ, કાંટાબાજી, રાયપુર, દુર્ગ, ગોંડિયા, નાગપુર, વર્ધા, બાદનેરા, અકોલા, ભુવનેશ્વર, મનમાડ, કોપારગામ અને પુટામ્બામાં રોકાશે.
More From
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
ખેડૂતો માટે આવનારૂ વર્ષ કેવુ રહેશે? હોળીની જ્વાળાઓ શું સંકેત આપે છે? -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
હોળી પ્રગટાવવા દરમિયાન બબાલ બાદ રાજકોટમાં 3 લોકોની અટકાયત -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
India Flights Resume : મધ્ય પૂર્વથી ભારત માટે ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ, ઇન્ડિગો અને અમીરાતે રાહત ફ્લાઇટ્સ શરૂ કરી -
કીર્તિ પટેલ-ઈન્દ્રભારતી બાપુ વચ્ચે સમાધાન, મૃગી કુંડમાં સ્નાન કરતા શરૂ થઈ હતી બબાલ -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા








Click it and Unblock the Notifications
