પુરી અને શિરડી વચ્ચે નવી સ્પેશ્યલ ટ્રેન શરૂ કરાશે

સાત એપ્રિલથી 30 જૂન સુધી આ ટ્રેન દરેક રવિવારે બપોરે એક વાગે શિરડી જવા રવાના થશે અને આગલા દિવસે રાત્રે 10.55 મીનિટે પહોંચશે. જાહેરાત અનુસાર આ ટ્રેનમાં એક એસી, સેકન્ડ ક્લાસ સ્લીપર કોચ, બે એસી ઠ્રી ટાયર સ્લીપર કોચ, નવ સ્લીપર ક્લાસ ડબ્બા, છ સામાન્ય દ્વિતીય શ્રેણીના ડબ્બા અને એક રસોઇ ડબ્બો હશે.
આ ટ્રેન ખુર્દા રોડ, ભુવનેશ્વર, ઢેંકાનાલ, તાલચેર રોડ, સંબલપુર, બારગઢ રોડ, બાલનગીર, તિતલાગઢ, કાંટાબાજી, રાયપુર, દુર્ગ, ગોંડિયા, નાગપુર, વર્ધા, બાદનેરા, અકોલા, ભુવનેશ્વર, મનમાડ, કોપારગામ અને પુટામ્બામાં રોકાશે.
More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
