જેઠમલાણીના મોંઢા પર થૂંકનારને 5 લાખ રૂપિયાનું ઇનામ: ધાર્મિક ગુરૂ

શ્યામદાસ મહારાજના ભક્તો પર આ ઇનામના જાહેરાતની ખૂબ અસર પડી છે. ધાર્મિક ગુરૂનું કહેવું છે કે ભક્તોએ રામ જેઠમલાણી અને તેમના ઘર વિશે માહિતી મેળવવાની શરૂઆત કરી દિધી છે. તેમના જણાવ્યા મુજબ ભક્તો અને વૉલંટિયર્સ તેમને સતત ફોન કરી રહ્યાં છે.
ઇનામની જાહેરાત કરનર શ્યામદાસ મહારાજનું કહેવું છે કે તેમની જાહેરાત એ કોઇ પણ પ્રકારની ધમકી નથી. તેમને કહ્યું હતું કે 'ધમકીનો અર્થ છે હિંસા કરવી, પરંતુ થૂંકવાથી કોઇને નુકશાન થતું નથી. આ અહિંસાત્મક પદ્ધતિ છે. તેમને કહ્યું હતું કે એક ધાર્મિક વ્યક્તિ માટે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાનું માધ્યમ આનાથી સારી કોઇ પદ્ધતિ હોય શકે નહી. રામ જેઠમલાણીએ એવું કામ કર્યું છે, જેના માટે તેમને માંફી પણ આપી શકાય નહી. તેમછતાં તે ભાગ્યશાળી છે કે તેમને ઓછી સજા મળી રહી છે.
શ્યામદાસ મહારાજે કહ્યું હતું કે રામ જેઠમલાણી એકલાં જ નહી પરંતુ તેમના જેવા અનેક લોકો ભગવાન રામની ટીકા કરે છે. તેમને કહ્યું હતું કે 'રાવણે પણ રામને કમજોર ગણાવ્યા હતા. રાવણે કહ્યું હતું કે રામ એક નકામા પુત્ર છે, જેને તેમના પિતાને તેમને ઘરેથી કાઢી મૂક્યાં છે. ધાર્મિક ગુરૂઓનું માનવું છે કે જે સમયે રામ જેઠમલાણીએ ભગવાન રામ વિરૂદ્ધ નિવેદન આપ્યું તે સમયે તેમના પર રાવણની આત્મા હાવી થઇ ગઇ હતી. ભગવાનની નિંદા કરવાનું ચલણ છે. આને જડમૂળમાંથી ખતમ કરવાની જરૂર છે. રામ જેઠમલાણી દ્રારા ભગવાન રામનું નામ ખરાબ કરવા દેવામાં નહી આવે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી





Click it and Unblock the Notifications
