ડીએમકેએ આપી કેન્દ્રીય મંત્રીમંડળમાંથી હટી જવાની ધમકી

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પંચની સામે આજ મહીનાની 21 તારીખે લિટ્ટેની સામે કાર્યવાહી દરમિયાન થયેલા નરસંહાર અને યુદ્ધઅપરાધને લઇને અમેરિકા એક પ્રસ્તાવ રજૂ કરશે, ડીએમકે આ પ્રસ્તાવમાં સંશોધન કરી શ્રીલંકા સમર્થિત નરસંહારની નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય તપાસ અને યુદ્ધ અપરાધિયોની ઓળખ છતી કરવાની માંગ કરી રહી છે. લોકસભામાં 18 સાંસદો ડીએમકેના હાલમાં 1 કેબિનેટ અને 4 રાજ્યમંત્રી છે.
ડીએમકે ચીફ એમ. કરૂણાનિધિના એક લેખિત નિવેદનમાં જણાવ્યું કે ભારતને યુએનના હ્યૂમન રાઇટ કમિશન દ્વારા કેટલીક એવી વ્યવસ્થા કરવાની દીશામાં કામ કરવું જોઇએ જેનાથી શ્રીલંકામાં તમિલોના નરસંહારની પણ તપાસ થઇ શકે અને દોષિયોની પણ ઓળખ છતિ થઇ શકે.
એમ કરૂણાનિધિએ પોતાના નિવેદમાં જણાવ્યું કે અમેરિકાના પ્રસ્તાવને લઇને ઘણા પ્રકારની વાતો સામે આવી છે. તેમણે જણાવ્યું કે ભારત સરકાર આ મામલામાં રૂચિ લે અને સંશોધન પ્રસ્તાવ લાવે. એવું એટલા માટે કારણ કે નરસંહાર કરનાર લોકો અને યુદ્ધ અપરાધિયોની નિષ્પક્ષ તપાસ કરાવી શકાય.
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
