ડીએમકેએ આપી કેન્દ્રીય મંત્રીમંડળમાંથી હટી જવાની ધમકી

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પંચની સામે આજ મહીનાની 21 તારીખે લિટ્ટેની સામે કાર્યવાહી દરમિયાન થયેલા નરસંહાર અને યુદ્ધઅપરાધને લઇને અમેરિકા એક પ્રસ્તાવ રજૂ કરશે, ડીએમકે આ પ્રસ્તાવમાં સંશોધન કરી શ્રીલંકા સમર્થિત નરસંહારની નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય તપાસ અને યુદ્ધ અપરાધિયોની ઓળખ છતી કરવાની માંગ કરી રહી છે. લોકસભામાં 18 સાંસદો ડીએમકેના હાલમાં 1 કેબિનેટ અને 4 રાજ્યમંત્રી છે.
ડીએમકે ચીફ એમ. કરૂણાનિધિના એક લેખિત નિવેદનમાં જણાવ્યું કે ભારતને યુએનના હ્યૂમન રાઇટ કમિશન દ્વારા કેટલીક એવી વ્યવસ્થા કરવાની દીશામાં કામ કરવું જોઇએ જેનાથી શ્રીલંકામાં તમિલોના નરસંહારની પણ તપાસ થઇ શકે અને દોષિયોની પણ ઓળખ છતિ થઇ શકે.
એમ કરૂણાનિધિએ પોતાના નિવેદમાં જણાવ્યું કે અમેરિકાના પ્રસ્તાવને લઇને ઘણા પ્રકારની વાતો સામે આવી છે. તેમણે જણાવ્યું કે ભારત સરકાર આ મામલામાં રૂચિ લે અને સંશોધન પ્રસ્તાવ લાવે. એવું એટલા માટે કારણ કે નરસંહાર કરનાર લોકો અને યુદ્ધ અપરાધિયોની નિષ્પક્ષ તપાસ કરાવી શકાય.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
