ઇટલીના રાજદૂત પરથી હટાવાયો ભારત છોડવાનો પ્રતિબંધ

સુપ્રિમ કોર્ટે 14 માર્ચના રોજ ઇટલીના રાજદૂતને કહ્યું હતું કે તે કોર્ટની પરવાનગી વગર દેશ છોડીને જઇ શકશે નહીં. ઇટલી સરકાર દ્વારા બે મરીન્સ માસીમિલાનો લાતોરો અને સાલ્વાતોર ગિરોને ભારત પરત મોકલવાની ના કહ્યા બાદ સુપ્રિમ કોર્ટે આ આદેશ સંભળાવ્યો હતો, પરંતુ હવે ઇટલીના રાજદૂતને રાહત મળી ગઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇટલીના બંને મરિન્સ પર આરોપ છે કે 15 ફેબ્રુઆરી 2012ના રોજ અરબ સાગરમાં ભારતીય માછીમારોની હોડીને સમુદ્રી લુંટારા સમજીને તેના પર ગોળીબાર કર્યો હતો જેમાં બે માછીમારોના મોત નિપજ્યાં હતા. આ મુદ્દે તેમના વિરૂદ્ધ અહીં કેસ ચાલી રહ્યો છે.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
