સુશીલ કુમાર શિંદે હેલિકોપ્ટર દુર્ઘટનામાં માંડ માંડ બચ્યા
મેરઠ, 10 નવેમ્બર: ઉત્તર પ્રદેશના મેરઠમાં રવિવારે કેન્દ્રિય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદે હેલિકોપ્ટર દુર્ઘટના થતાં માંડ માંડ બચી ગયા હતા. હેલિકોપ્ટર ઉતરતી વખતે તેનું એક પૈડુ જમીન સાથે ઘસેડાઇ ગયું હતું.
સુશિલ કુમાર શિંદે આજે સવારે વાયુસેનાના એક હેલિકોપ્ટરથી મેરઠના પરતાપુર વિસ્તારમાં સ્થિત રેપિડ એક્શન ફોર્સ (આરએએફ)ની 108મી બટાલિયનના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા. ઉતરતી વખયે હેલિકોપ્ટરનું પાછળનું એક પૈડુ જમીન (હેલિપેડ)માં ફસાઇ ગયું અને હેલિકોપ્ટર એક તરફ નમી ગયું હતું.

અકસ્માતમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં માંડ માંડ બચી ગયું હતું. સુશીલ કુમાર શિંદે અને તેમની સાથે હાજર અન્ય લોકોને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ સુશીલ કુમાર શિંદે સીધા કાર્યક્રમ સ્થળ માટે રવાના થઇ ગયા હતા. સુશીલ કુમાર શિંદે અહી દેશની પ્રથમ રમખાણ નિયંત્રણ એકેડમીનું ઉદઘાટન કરવા માટે આવ્યા હતા.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
