Kashmir: અતિક્રમણ અભિયાન પર આતંકવાદી સંગઠનની ધમકી, રાજસ્વ વિભાગના કર્મચારીઓને બનાવશે નિશાન
આતકંવાદી સંગઠન TRF એ અતિક્રમણ પરની કાર્યવાહી કરનાર અધિકાીરીઓે ધમકી આપી છે. તેમણે કહ્યુ છે કે, તે રાજસ્વ વિભાગના કર્મચારીઓને નિશાન બનાવશે.
આતંકવાદી સંગઠન ધી રેજિસ્ટેસ ફ્રન્ટ TRF એ જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલા અતિક્રમણ હટાવો અભિયાનને લઇને ધમકી આપી છે. તેમણે સાત મુદ્દાની ચેવણીની જાહેરાત કરતા કહ્યુ કે, જે પણ અધિકારી આ અભિયાનામં સામેલ થશે. તેને TRF નિશાન બનાવશે. આ સિવાય અતિક્રમણને હટાવાર જેસીબીના માલિક અે ડ્રાઇવરને પણ નિશાન બનાવામાં આવશે.

ધમકી ભરેલા પત્રમાં TRF એ કહ્યુ છે કે, તેમની સમર્થકોની સંપતિને નષ્ટ કરી દેવામાં આવી અને અધિકારીઓ મકદર્શક બની રહ્યા. પરંતુ તે ચુપ રહેશે નહી. અતિક્રમણના નામ પર કોઇનું ઘર પાડી દેવામા આવ્યુ તો રાજસ્વ વિભાગના કર્મચારીઓને નિશાન બનાવીને મારી નાખશે. પટાવાળાથી લઇને ડીસી સુધીના તમામ રાજસ્વ વિભાગા તેમના ટાર્ગેટ પર છે.
આતંકવાદ સંગઠને આગળ વધુમાં જણાવ્યુ છે કે, સરકારી અધિકારીઓ જ સાચા અપરાધી છે. એટલે જનતાએ તેમના ઘરોને આગ લગાવી દેવી જોઇએ. તે આ હૂમલાનું સમર્થન કરશે અને તેની જવાબદારી લેશે. આ સિવાય અધિકારીઓ વિરુદ્ધ આક્રમક થનાર જનતાને રેજિસ્ટેંસ ફાટિર્સ રેન્ક આપવામાં આવશે.
તમને જણાવી દઇએ કે, અતિક્રમણ સામે અભિયાન ચાલી રહ્યુ છે. જે અનુસાર અધિકારીઓએ શનિવારે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી આશિફ નેગરુના ઘરને ધ્વસ્ત કરવામાં આવ્યુ હતુ. આરોપ છે કે, તે ઘર વાળાએ સરકારી જમીન પર અતિક્રમણ કરી નિર્માણ કરવામાં આવ્યુ હતુ. આ સિવાય પહલગામના લેવાર ગામમાં આતંકવાદી સમૂહે હિજબુલ મુજાહિદીનના કમાંડર આમિર ખાનની એક ઇમારને ધ્વસ્ત કરી દિધી હતી.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
