મણિપુરના સુરક્ષાબળો પર આતંકીઓએ કર્યો હુમલો
મણિપુરમાં આતંકીઓએ સુરક્ષાદળોમાં છાપો મારી હુમલા કર્યો છે. જેમાં બે જવાન શહીદ થયા છે.
મણિપુરના લોકચાઓમાં ગુરુવારે સવારે સુરક્ષાદળોના કાફલા પર આતંકીઓએ છાપો મારીને હુમલો કરતા 2 જવાન શહીદ થયા છે. નોંધનીય છે કે મણિપુરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અવાર નવાર આવા હુમલા થતા રહે છે. જે એક ચિંતાનો વિષય છે.

ન્યૂઝ એજન્સી એએનઆઇના જણાવ્યા મુજબ આતંકીઓએ સુરક્ષા દળના જવાનો છાપો મારીને હુમલો કરતા જવાનાને બચીને નીકળવાનો મોકો ના મળ્યો. અને આ જ કારણે આ ધટનામાં બે જવાનોની મોત થઇ છે જ્યારે ચાર જવાનો ઇજાગ્રસ્ત થયા છે.
Manipur: One security personnel killed and three injured in ambush laid by terrorists in Lokchao (Tengnoupal) pic.twitter.com/l3xhX3mzKX
— ANI (@ANI_news) December 15, 2016
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
