મણિપુરના સુરક્ષાબળો પર આતંકીઓએ કર્યો હુમલો
મણિપુરમાં આતંકીઓએ સુરક્ષાદળોમાં છાપો મારી હુમલા કર્યો છે. જેમાં બે જવાન શહીદ થયા છે.
મણિપુરના લોકચાઓમાં ગુરુવારે સવારે સુરક્ષાદળોના કાફલા પર આતંકીઓએ છાપો મારીને હુમલો કરતા 2 જવાન શહીદ થયા છે. નોંધનીય છે કે મણિપુરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અવાર નવાર આવા હુમલા થતા રહે છે. જે એક ચિંતાનો વિષય છે.

ન્યૂઝ એજન્સી એએનઆઇના જણાવ્યા મુજબ આતંકીઓએ સુરક્ષા દળના જવાનો છાપો મારીને હુમલો કરતા જવાનાને બચીને નીકળવાનો મોકો ના મળ્યો. અને આ જ કારણે આ ધટનામાં બે જવાનોની મોત થઇ છે જ્યારે ચાર જવાનો ઇજાગ્રસ્ત થયા છે.
Manipur: One security personnel killed and three injured in ambush laid by terrorists in Lokchao (Tengnoupal) pic.twitter.com/l3xhX3mzKX
— ANI (@ANI_news) December 15, 2016












Click it and Unblock the Notifications
