કોરોનાથી એક દીવસમાં સૌથી વધુ 6148 લોકોના મોત, બિહારમાં વધ્યો મોતનો આંકડો
દેશમાં કોરોના વાયરસથી મૃત્યુના મામલે અત્યાર સુધીના બધા રેકોર્ડ તૂટી ગયા છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસને કારણે 6148 લોકોનાં મોત નીપજ્યાં છે. જોકે, મોત
દેશમાં કોરોના વાયરસથી મૃત્યુના મામલે અત્યાર સુધીના બધા રેકોર્ડ તૂટી ગયા છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસને કારણે 6148 લોકોનાં મોત નીપજ્યાં છે. જોકે, મોતની સંખ્યામાં વધારો થવાનું કારણ બિહારની સુધારેલી સૂચિ છે, જેમાં બુધવારે એક દિવસની અંદર મૃત્યુઆંક 5,424 થી વધારીને 9,375 કરવામાં આવ્યો છે. આ સિવાય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં સતત ત્રીજા દિવસે કોરોના વાયરસના દૈનિક કેસોની સંખ્યા 1 લાખ કરતા ઓછા નોંધાયા છે અને 94052 નવા દર્દીઓ મળી આવ્યા છે.
તમને
જણાવી
દઈએ
કે
બિહાર
આરોગ્ય
વિભાગે
બુધવારે
કોરોના
વાયરસથી
થતાં
મૃત્યુની
સુધારેલી
સૂચિ
બહાર
પાડી
છે.
આ
સૂચિમાં
અચાનક
એક
જ
દિવસમાં,
કોરોનાથી
થતાં
મૃત્યુમાં
73
ટકાનો
વધારો
થયો
છે.
અગાઉ,
જ્યાં
સૂચિમાં
કોરોના
વાયરસને
કારણે
5,424
લોકોનાં
મોત
થયાં
હતાં,
બુધવારે
આ
સંખ્યા
વધારીને
9,375
કરવામાં
આવી
હતી.
આ
મામલે
એક
નિવેદન
જારી
કરતાં
બિહાર
સરકારે
કહ્યું
કે
પટણા
હાઈકોર્ટના
આદેશ
અનુસાર
કોરોનાને
કારણે
થયેલા
મૃત્યુની
સંખ્યાનુ
ઓડિટ
કરવામાં
આવ્યુ
હતુ,
જેમાં
એક
જિલ્લાની
અંદર
વિવિધ
એજન્સીઓના
આંકડામાં
તફાવત
જોવા
મળ્યા
હતા.
આને
કારણે,
મૃત્યુની
સંખ્યાની
સૂચિમાં
સુધારો
કરવામાં
આવ્યો
છે.
સક્રિય
કેસ
ઘટીને
11,67,952
થયા
દેશભરમાં
છેલ્લા
એક
દિવસમાં
કોરોના
વાયરસના
1,51,367
દર્દીઓ
સાજા
થયા
છે
અને
રિકવર
દર્દીઓની
સંખ્યા
વધીને
2,76,55,493
થઈ
ગઈ
છે.
રિકવરી
દરમાં
સતત
સુધારાને
કારણે
હાલમાં,
દેશમાં
કોરોના
વાયરસના
સક્રિય
કેસ
11,67,952
પર
આવી
ગયા
છે.
તે
જ
સમયે,
કોરોનાને
કારણે
દેશમાં
3,59,676
લોકોએ
જીવ
ગુમાવ્યો
છે.
આરોગ્ય
મંત્રાલયના
જણાવ્યા
અનુસાર,
દેશમાં
ચાલી
રહેલા
રસીકરણ
અભિયાન
અંતર્ગત
કોરોના
વાયરસ
રસીના
કુલ
23,90,58,360
ડોઝ
આપવામાં
આવ્યા
છે.