ઈન્ડીયન રેલ્વે બનશે સ્માર્ટ, Ac Three Tierમાં થશે અનેક બદલાવ
નવી દિલ્હી: પીએમ મોદીના નિર્દેશો અનુસાર રેલ મંત્રી સુરેશ પ્રભુએ ભારતીય રેલ્વેને સ્માર્ટ બનાવવાના કામની શરૂઆત કરી દીધી છે. હવે રેલ્વેના Ac Three Tier કોચમાં ઘણાં પરિવર્તન જોવા મળશે.

આવો જાણીએ શું થશે પરિવર્તન
1. યાત્રિઓની સુવિધા માટે Ac Three Tierનો દરવાજો બંને તરફ ખુલશે.
2. કોચના શૌચાલયોમાં હવે લાઈટ ઈન્ડીકેટર હશે.
3. કોચમાં હવે એક્ઝીટ ગેટની સંખ્યા 6 હશે.
4. કોચમાં LED લાઈટનો ઉપયોગ કરવામાં આવશે.
5. ઉપર ચઢવા માટે વિશેષ સિડીની સુવિધા કરવામાં આવશે.
6. કોચની અંદર મોબાઈલ ચાર્જર હોલ્ડરની સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવશે.
7. કોચની અંદર CCTV કેમેરા લગાવવામાં આવશે.
8. નેત્રહીનો માટે હવે બ્રેઈલ લીપીનો ઉપયોગ કરવામાં આવશે.
9. શૌચાલયોને ચોખ્ખા રાખવાના વધુ પ્રયત્નો કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
