ઈન્ડીયન રેલ્વે બનશે સ્માર્ટ, Ac Three Tierમાં થશે અનેક બદલાવ
નવી દિલ્હી: પીએમ મોદીના નિર્દેશો અનુસાર રેલ મંત્રી સુરેશ પ્રભુએ ભારતીય રેલ્વેને સ્માર્ટ બનાવવાના કામની શરૂઆત કરી દીધી છે. હવે રેલ્વેના Ac Three Tier કોચમાં ઘણાં પરિવર્તન જોવા મળશે.

આવો જાણીએ શું થશે પરિવર્તન
1. યાત્રિઓની સુવિધા માટે Ac Three Tierનો દરવાજો બંને તરફ ખુલશે.
2. કોચના શૌચાલયોમાં હવે લાઈટ ઈન્ડીકેટર હશે.
3. કોચમાં હવે એક્ઝીટ ગેટની સંખ્યા 6 હશે.
4. કોચમાં LED લાઈટનો ઉપયોગ કરવામાં આવશે.
5. ઉપર ચઢવા માટે વિશેષ સિડીની સુવિધા કરવામાં આવશે.
6. કોચની અંદર મોબાઈલ ચાર્જર હોલ્ડરની સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવશે.
7. કોચની અંદર CCTV કેમેરા લગાવવામાં આવશે.
8. નેત્રહીનો માટે હવે બ્રેઈલ લીપીનો ઉપયોગ કરવામાં આવશે.
9. શૌચાલયોને ચોખ્ખા રાખવાના વધુ પ્રયત્નો કરવામાં આવશે.
More From
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી







Click it and Unblock the Notifications
