ઈન્ડીયન રેલ્વે બનશે સ્માર્ટ, Ac Three Tierમાં થશે અનેક બદલાવ
નવી દિલ્હી: પીએમ મોદીના નિર્દેશો અનુસાર રેલ મંત્રી સુરેશ પ્રભુએ ભારતીય રેલ્વેને સ્માર્ટ બનાવવાના કામની શરૂઆત કરી દીધી છે. હવે રેલ્વેના Ac Three Tier કોચમાં ઘણાં પરિવર્તન જોવા મળશે.

આવો જાણીએ શું થશે પરિવર્તન
1. યાત્રિઓની સુવિધા માટે Ac Three Tierનો દરવાજો બંને તરફ ખુલશે.
2. કોચના શૌચાલયોમાં હવે લાઈટ ઈન્ડીકેટર હશે.
3. કોચમાં હવે એક્ઝીટ ગેટની સંખ્યા 6 હશે.
4. કોચમાં LED લાઈટનો ઉપયોગ કરવામાં આવશે.
5. ઉપર ચઢવા માટે વિશેષ સિડીની સુવિધા કરવામાં આવશે.
6. કોચની અંદર મોબાઈલ ચાર્જર હોલ્ડરની સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવશે.
7. કોચની અંદર CCTV કેમેરા લગાવવામાં આવશે.
8. નેત્રહીનો માટે હવે બ્રેઈલ લીપીનો ઉપયોગ કરવામાં આવશે.
9. શૌચાલયોને ચોખ્ખા રાખવાના વધુ પ્રયત્નો કરવામાં આવશે.
More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
