ભારતમાં આ સંતોએ તૈયાર કર્યું આધ્યાત્મ અને અપરાધનું કોકટેલ
દેશભરમાં સંત તરીકે અનેક લાખો અનુયાયીઓ ધરાવતા કથાવાચક આસારામ બાપુ પર એક કિશોરી પર બળાત્કાર કરવાનો આરોપ મૂકાયો છે. આ આરોપસર તેમને 30 ઓગસ્ટ પહેલા જોધપુર પોલીસ સમક્ષ હાજર થવાનું સમન પાઠવવામાં આવ્યું છે. ભારતમાં આવું પ્રથમવાર નથી બની રહ્યું કે જ્યારે કોઇ ધર્મ પ્રચારક, સંત કે આધ્યાત્મિક ગુરુ તરીકે જાણીતી વ્યક્તિ દ્વારા અપરાધ આચરવામાં આવ્યાનો આરોપ મૂકવામાં આવ્યો હોય. આસારામ પહેલા પણ અનેક સાધુ, સંતો, તાંત્રિકો અને ધર્મગુરુઓ દ્વારા વિવિધ પ્રકારના અપરાધ આચરવામાં આવ્યા છે અને તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. આવા જ કેટલાક નામો આ મુજબ છે...
આસારામ બાપુ
સિંધી
સમાજના
રાજકીય
અને
અગ્રણીઓ
સાથે
ખાસ
સંબંધ
ધરાવતા
આસારામ
બાપુ
પર
ગેરકાયદેસર
રીતે
જમીનો
તપડાવી
લેઇને
આશ્રમો
ઉભા
કરવાના
અનેક
કેસ
છે.
આ
ઉપરાંત
પોતાના
અનુયાયીઓ,
ખાસ
કરીને
મહિલાઓ
સાથે
શારીરિક
સંબંધો
બાંધવાના
આરોપો
પણ
છે.
તાંત્રિક ચંદ્રાસ્વામી
તાંત્રિક
ચંદ્રાસ્વામીને
પૂર્વ
વડાપ્રધાન
નરસિમ્હારાવ
સાથે
ખૂબ
સારા
સંબંધો
હતા.
દાઉદ
ઇબ્રાહિમ
જૂથ
સાથે
જોડાયેલા
બબલુ
શ્રીવાસ્તવને
1995માં
પ્રત્યાર્પણ
કરીને
નેપાળથી
ભારત
લાવવામાં
આવ્યો
ત્યારે
તેણે
ચંદ્રાસ્વામીના
સંબંધો
દાઉદ
સાથે
હોવાની
માહિતી
આપતા
જ
તત્કાલિન
કેન્દ્રીય
ગૃહ
રાજ્યમંત્રી
રાજેશ
પાયલટે
સીબીઆઇને
કાર્યવાહી
કરવાના
આદેશ
આપ્યા
હતા.
ત્યાર
બાદ
ચંદ્રાસ્વામી
સામે
વિદેશી
મુદ્રા
કાયદાનું
ઉલ્લંઘન
કરવા
સહિતના
કેસોમાં
તપાસ
શરૂ
કરવામાં
આવી
હતી.
રાજીવ
ગાંધી
હત્યાકાંડની
તપાસ
કરી
રહેલા
જૈન
પંચે
પણ
તેમની
પૂછપરછ
કરી
હતી.
ઊંચા
સંપર્કો
હોવા
છતાં
તેમણે
જેલ
જવું
પડ્યું
હતું.
પરમહંસ નિત્યાનંદ
બેંગલોરના
પરમહંસ
નિત્યાનંદના
કથિત
સેક્સ
વિડિયોએ
વર્ષ
2010માં
સનસનાટી
મચાવી
દીધી
હતી.
નિત્યાનંદ
દુનિયાના
અનેક
દેશોમાં
ધ્યાનપીઠ
ચલાવી
રહ્યા
હતા.
દક્ષિણ
ભારતની
એક
ટેલિવિઝન
ચેનલે
આ
વિડિયોનું
પ્રસારણ
કર્યું
હતું.
જેમાં
એક
સાધુ
જેવા
દેખાતા
વ્યક્તિને
બે
મહિલાઓ
સાથે
અશ્લીલ
અવસ્થામાં
દર્શાવવામાં
આવ્યા
હતા.
આ
વિડિયોના
પ્રસારણના
પગલે
સ્થાનિક
લોકોએ
નિત્યાનંદ
ધ્યાનપીઠ
પર
હુમલો
કર્યો
હતો.
સ્વામી અમૃત ચૈતન્ય ઉર્ફે સંતોષ માધવન
કેરળના
અમૃત
ચૈતન્યને
કિશોરીઓ
સાથે
શારીરિક
દુર્વ્યવહાર
કરવા
માટે
અદાલતે
વર્ષ
2009માં
16
વર્ષની
સજા
સંભળાવી
હતી.
પોતાને
જ્યોતિષી
અને
આધ્યાત્મિક
ગુરુ
ગણાવનારા
સંતોષ
માધવન
વિરુદ્ધ
આર્થિક
ગરબડના
આરોપ
પણ
લગાવવામાં
આવ્યા
હતા.
તેઓ
અનેક
વિદેશ
યાત્રાઓ
કરી
ચૂક્યા
છે.
તેમની
સામે
દુબઇની
એક
મહિલાને
ઠગવાનો
આરોપ
પણ
છે.
તેમની
સામે
ઇન્ટરપોલના
વોરન્ટ
પણ
છે.
ગુલઝાર બટ ઉર્ફે સૈયદ ગુલઝાર
કાશ્મીરમાં
શ્રીનગરથી
42
વર્ષીય
ગુલઝાર
બટની
પોલીસે
બળાત્કારના
આરોપોમાં
મે
2013માં
ધરપકડ
કરી
હતી.
તેમની
પર
આરોપ
હતો
કે
તેમણે
બડગામમાં
પોતાના
ધાર્મિક
ઠેકાણા
ખાનસાહેબમાં
અનેક
યુવતીઓનું
શારીરિક
શોષણ
કર્યું
હતું.
ત્યારે
પોલીસે
જણાવ્યું
હતું
કે
ગુલઝારની
શાળામાં
500
વિદ્યાર્થિનીઓ
અભ્યાસ
કરે
છે.
તે
શાળામાં
કામ
કરતી
મહિલાની
મદદથી
છોકરીઓને
ફોસલાવીને
તેમની
સાથે
શારીરિક
સંબંધ
બાંધતો
હતા.
તેમની
પર
કેસ
ચાલી
રહ્યો
છે.
હાલ
તે
જેલમાં
છે.
શંકરાચાર્ય સ્વામી જયેન્દ્ર સરસ્વતી
કાંચી
કામકોટિ
પીઠના
શંકરાચાર્ય
જયેન્દ્ર
સરસ્વતીની
નવેમ્બર
2004માં
એક
હત્યાના
કેસમાં
ધરપકડ
કરવામાં
આવી
હતી.
આઠ
વર્ષ
બાદ
પણ
પોંડિચેરીની
એક
અદાલતમાં
આ
કેસ
ચાલી
રહ્યો
છે.
આ
કેસ
મુજબ
કાંચીપુરમમાં
વર્ધરાજસ્વામી
મંદિરના
મેનેજર
એ
શંકરરામનની
3
સપ્ટેમ્બરના
રોજ
હત્યા
કરી
દેવામાં
આવી
હતી.
આ
કેસમાં
જયેન્દ્ર
સરસ્વતીની
સાથે
તેમના
સહયોગી
વિજેન્દ્રને
પણ
મુખ્ય
આરોપી
બનાવવામાં
આવ્યો
હતો.
સ્વામી રધુવંશ પુરી
જુલાઇ
2012માં
સ્વામી
રધુવંશ
પુરી
પર
બળાત્કારના
પ્રયાસોના
આરોપો
લાગ્યા
છે.
તેમની
એક
શિષ્યાએ
કેસ
નોંધાવ્યો
હતો
કે
જ્યારે
તે
ગુરુપૂર્ણિમાના
દિવસે
દિલ્હીના
અશોક
વિહારવાળા
આશ્રમમાં
આશીર્વાદ
લેવા
ગઇ
ત્યારે
સ્વીમીએ
તેની
સાથે
શારીરિક
દુર્વ્યવહાર
કર્યો
હતો.
નારાયણ સાંઇ
આસારામના
પુત્ર
નારાયણ
સ્વામી
સામે
પણ
યુવતીઓના
શારીરિક
શોષણ
અને
બાળકો
સાથે
શારીરિક
સંબંધો
બાંધવાના
આરોપો
છે.
નિર્મલ બાબા
જૂન
2012માં
નિર્મલ
બાબા
પર
તેમના
અનુયાયીઓના
કરોડો
રૂપિયાની
ઉચાપત
કરી
હોવાના
આરોપ
છે.
સ્વામી પ્રેમાનંદ
શ્રીલંકામાં
જન્મેલા
સ્વામી
પ્રેમાનંદનો
આશ્રમ
તમિલનાડુના
ત્રિચિરાપલ્લી
જિલ્લામાં
હતો.
વર્ષ
2011માં
તેમનું
મૃત્યુ
થયું
એ
પહેલા
તેમની
પર
બળાત્કાર,
હત્યા,
વિદેશી
મુદ્દા
કાયદાનું
ઉલ્લંઘન
વગેરે
જેવા
કેસો
ચાલ્યા
હતા.
જેમાં
તેમને
બમણી
આજીવન
કેદની
સજા
ફરમાવવામાં
આવી
હતી.
શિવ મારુત દ્વિવેદી
દિલ્હીના
આ
ગુરુની
વર્ષ
2010માં
સેક્સ
સ્કેન્ડલ
ચલાવવા
બદલ
ધરપકડ
કરવામાં
આવી
હતી.
100થી
વધારે
યુવતીઓ
સાથે
તેઓ
સમગ્ર
દેશમાં
નેટવર્ક
ધરાવતા
હતા
અને
10
વર્ષના
આધ્યાત્મિક
કરિયરમાં
તેમણે
રૂપિયા
60
કરોડથી
વધારે
બનાવ્યા
હતા.
આસારામ
બાપુ
સિંધી
સમાજના
રાજકીય
અને
અગ્રણીઓ
સાથે
ખાસ
સંબંધ
ધરાવતા
આસારામ
બાપુ
પર
ગેરકાયદેસર
રીતે
જમીનો
તપડાવી
લેઇને
આશ્રમો
ઉભા
કરવાના
અનેક
કેસ
છે.
આ
ઉપરાંત
પોતાના
અનુયાયીઓ,
ખાસ
કરીને
મહિલાઓ
સાથે
શારીરિક
સંબંધો
બાંધવાના
આરોપો
પણ
છે.
તાંત્રિક
ચંદ્રાસ્વામી
તાંત્રિક
ચંદ્રાસ્વામીને
પૂર્વ
વડાપ્રધાન
નરસિમ્હારાવ
સાથે
ખૂબ
સારા
સંબંધો
હતા.
દાઉદ
ઇબ્રાહિમ
જૂથ
સાથે
જોડાયેલા
બબલુ
શ્રીવાસ્તવને
1995માં
પ્રત્યાર્પણ
કરીને
નેપાળથી
ભારત
લાવવામાં
આવ્યો
ત્યારે
તેણે
ચંદ્રાસ્વામીના
સંબંધો
દાઉદ
સાથે
હોવાની
માહિતી
આપતા
જ
તત્કાલિન
કેન્દ્રીય
ગૃહ
રાજ્યમંત્રી
રાજેશ
પાયલટે
સીબીઆઇને
કાર્યવાહી
કરવાના
આદેશ
આપ્યા
હતા.
ત્યાર
બાદ
ચંદ્રાસ્વામી
સામે
વિદેશી
મુદ્રા
કાયદાનું
ઉલ્લંઘન
કરવા
સહિતના
કેસોમાં
તપાસ
શરૂ
કરવામાં
આવી
હતી.
રાજીવ
ગાંધી
હત્યાકાંડની
તપાસ
કરી
રહેલા
જૈન
પંચે
પણ
તેમની
પૂછપરછ
કરી
હતી.
ઊંચા
સંપર્કો
હોવા
છતાં
તેમણે
જેલ
જવું
પડ્યું
હતું.
પરમહંસ
નિત્યાનંદ
બેંગલોરના
પરમહંસ
નિત્યાનંદના
કથિત
સેક્સ
વિડિયોએ
વર્ષ
2010માં
સનસનાટી
મચાવી
દીધી
હતી.
નિત્યાનંદ
દુનિયાના
અનેક
દેશોમાં
ધ્યાનપીઠ
ચલાવી
રહ્યા
હતા.
દક્ષિણ
ભારતની
એક
ટેલિવિઝન
ચેનલે
આ
વિડિયોનું
પ્રસારણ
કર્યું
હતું.
જેમાં
એક
સાધુ
જેવા
દેખાતા
વ્યક્તિને
બે
મહિલાઓ
સાથે
અશ્લીલ
અવસ્થામાં
દર્શાવવામાં
આવ્યા
હતા.
આ
વિડિયોના
પ્રસારણના
પગલે
સ્થાનિક
લોકોએ
નિત્યાનંદ
ધ્યાનપીઠ
પર
હુમલો
કર્યો
હતો.
સ્વામી
અમૃત
ચૈતન્ય
ઉર્ફે
સંતોષ
માધવન
કેરળના
અમૃત
ચૈતન્યને
કિશોરીઓ
સાથે
શારીરિક
દુર્વ્યવહાર
કરવા
માટે
અદાલતે
વર્ષ
2009માં
16
વર્ષની
સજા
સંભળાવી
હતી.
પોતાને
જ્યોતિષી
અને
આધ્યાત્મિક
ગુરુ
ગણાવનારા
સંતોષ
માધવન
વિરુદ્ધ
આર્થિક
ગરબડના
આરોપ
પણ
લગાવવામાં
આવ્યા
હતા.
તેઓ
અનેક
વિદેશ
યાત્રાઓ
કરી
ચૂક્યા
છે.
તેમની
સામે
દુબઇની
એક
મહિલાને
ઠગવાનો
આરોપ
પણ
છે.
તેમની
સામે
ઇન્ટરપોલના
વોરન્ટ
પણ
છે.
ગુલઝાર
બટ
ઉર્ફે
સૈયદ
ગુલઝાર
કાશ્મીરમાં
શ્રીનગરથી
42
વર્ષીય
ગુલઝાર
બટની
પોલીસે
બળાત્કારના
આરોપોમાં
મે
2013માં
ધરપકડ
કરી
હતી.
તેમની
પર
આરોપ
હતો
કે
તેમણે
બડગામમાં
પોતાના
ધાર્મિક
ઠેકાણા
ખાનસાહેબમાં
અનેક
યુવતીઓનું
શારીરિક
શોષણ
કર્યું
હતું.
ત્યારે
પોલીસે
જણાવ્યું
હતું
કે
ગુલઝારની
શાળામાં
500
વિદ્યાર્થિનીઓ
અભ્યાસ
કરે
છે.
તે
શાળામાં
કામ
કરતી
મહિલાની
મદદથી
છોકરીઓને
ફોસલાવીને
તેમની
સાથે
શારીરિક
સંબંધ
બાંધતો
હતા.
તેમની
પર
કેસ
ચાલી
રહ્યો
છે.
હાલ
તે
જેલમાં
છે.
શંકરાચાર્ય
સ્વામી
જયેન્દ્ર
સરસ્વતી
કાંચી
કામકોટિ
પીઠના
શંકરાચાર્ય
જયેન્દ્ર
સરસ્વતીની
નવેમ્બર
2004માં
એક
હત્યાના
કેસમાં
ધરપકડ
કરવામાં
આવી
હતી.
આઠ
વર્ષ
બાદ
પણ
પોંડિચેરીની
એક
અદાલતમાં
આ
કેસ
ચાલી
રહ્યો
છે.
આ
કેસ
મુજબ
કાંચીપુરમમાં
વર્ધરાજસ્વામી
મંદિરના
મેનેજર
એ
શંકરરામનની
3
સપ્ટેમ્બરના
રોજ
હત્યા
કરી
દેવામાં
આવી
હતી.
આ
કેસમાં
જયેન્દ્ર
સરસ્વતીની
સાથે
તેમના
સહયોગી
વિજેન્દ્રને
પણ
મુખ્ય
આરોપી
બનાવવામાં
આવ્યો
હતો.
સ્વામી
રધુવંશ
પુરી
જુલાઇ
2012માં
સ્વામી
રધુવંશ
પુરી
પર
બળાત્કારના
પ્રયાસોના
આરોપો
લાગ્યા
છે.
તેમની
એક
શિષ્યાએ
કેસ
નોંધાવ્યો
હતો
કે
જ્યારે
તે
ગુરુપૂર્ણિમાના
દિવસે
દિલ્હીના
અશોક
વિહારવાળા
આશ્રમમાં
આશીર્વાદ
લેવા
ગઇ
ત્યારે
સ્વીમીએ
તેની
સાથે
શારીરિક
દુર્વ્યવહાર
કર્યો
હતો.
નારાયણ
સાંઇ
આસારામના
પુત્ર
નારાયણ
સ્વામી
સામે
પણ
યુવતીઓના
શારીરિક
શોષણ
અને
બાળકો
સાથે
શારીરિક
સંબંધો
બાંધવાના
આરોપો
છે.
નિર્મલ
બાબા
જૂન
2012માં
નિર્મલ
બાબા
પર
તેમના
અનુયાયીઓના
કરોડો
રૂપિયાની
ઉચાપત
કરી
હોવાના
આરોપ
છે.
સ્વામી
પ્રેમાનંદ
શ્રીલંકામાં
જન્મેલા
સ્વામી
પ્રેમાનંદનો
આશ્રમ
તમિલનાડુના
ત્રિચિરાપલ્લી
જિલ્લામાં
હતો.
વર્ષ
2011માં
તેમનું
મૃત્યુ
થયું
એ
પહેલા
તેમની
પર
બળાત્કાર,
હત્યા,
વિદેશી
મુદ્દા
કાયદાનું
ઉલ્લંઘન
વગેરે
જેવા
કેસો
ચાલ્યા
હતા.
જેમાં
તેમને
બમણી
આજીવન
કેદની
સજા
ફરમાવવામાં
આવી
હતી.
શિવ
મારુત
દ્વિવેદી
દિલ્હીના
આ
ગુરુની
વર્ષ
2010માં
સેક્સ
સ્કેન્ડલ
ચલાવવા
બદલ
ધરપકડ
કરવામાં
આવી
હતી.
100થી
વધારે
યુવતીઓ
સાથે
તેઓ
સમગ્ર
દેશમાં
નેટવર્ક
ધરાવતા
હતા
અને
10
વર્ષના
આધ્યાત્મિક
કરિયરમાં
તેમણે
રૂપિયા
60
કરોડથી
વધારે
બનાવ્યા
હતા.