બિહાર: નિબંધન કાર્યાલયમાંથી મળ્યો બોમ્બ

પશ્ચિમ ચંપારણના પોલીસ અધીક્ષક સંજય કુમાર નાયકે જણાવ્યું કે થૈલામાંથી એક ચિઠ્ઠી પણ મળી આવી. જેમાં 'પુઅર પીપલ્સ વોર' નામની સંસ્થા દ્વારા ચેતવણી આપી છેકે વકીલ પોતાની ફીસ સુનિશ્ચિત કરે અને ગરીબોને લૂંટવાનું બંધ કરે. જો વાત માનવામાં નહીં આવી તો તેનું અંજામ ભોગવવા માટે તૈયાર રહેજો.
તેમણે જણાવ્યું કે બોમ્બ નિરોધક સ્ક્વોડ ઘટનાસ્થળ પર પહુંચી ગયા છે તથા બોમ્બને નિષ્ક્રીય કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. પોલીસ આખા કાર્યાલય પરિસરમાં ગોઠવી દેવામાં આવી છે તથા આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
