મ્ધ્યપ્રદેશના જબલપુરમાં LPG રેકના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનલોડિગ દરમિયાની ઘટના
દેશમાં ટ્રેન દુર્ઘટનામાં નામ નથી લઇ રહ્યા. હવે મધ્ય પ્રદેશના જબલપુરમાં એક માલગાડી ડેરેલ થઇ ગઇ હતી. જો કે, તેનાથી કોઇ જ પ્રકારનુ નુક્સાન નથી થયુ. રેલવેના કર્મચારીઓએ બુધવારે રેલવે ડબ્બાને પરત ચડાવી દિધા છે.

જાણકારી અનુસાર જબલપુરમાં શાહપુર ભિટોનીમાં માલગાડીના એલપીજી રેક ના બે ડબ્બા મંગળવારે રાત્રે અનલોડિગ દરમિયાન પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. તેનાથી કોઇ નુક્સાન નથી થયુ. સાથે જ લાઇન પણ પ્રભાવિત નથી થઇ. રેલવે અનુસાર સુર્યોદય સાથે કર્મચારીઓએ ડબ્બાને પરત ચઢાવાનું કામ શરુ કરી દુધુ હતુ.
આ ઘટનાના ચાર કલાક પહેલા કટનીમાં રેલવે યાર્ડમાં એક માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અંહિયા પર કોઇ પણ પ્રકારનુ ંનુક્સાન નથી થયુ. એક દિવસમાં બે ડિરેલિગની ઘટનાથી અધિકારીઓ ચિંતામા મુકાલાય હતા. હાલાં બંને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
More From
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ







Click it and Unblock the Notifications
