ઉત્તર પ્રદેશમાં સરકાર અને પોલીસ સામાન્ય લોકોને પરેશાન કરી રહી છેઃ પ્રિયંકા ગાંધી
ઉત્તર પ્રદેશમાં સરકાર અને પોલીસ સામાન્ય લોકોને પરેશાન કરી રહી છેઃ પ્રિયંકા ગાંધી
નવી દિલ્હીઃ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકાર સામાન્ય લોકોને પરેશાન કરી રહી છે. પ્રિયંકાએ લખનઉમાં પ્રેસ કોન્ફ્રેન્સ કરીને કહ્યું કે નાગરિકતા એક્ટ વિરદ્ધ બોલવા પર ઉત્તર પ્રદેશ સરકારની કાર્યવાહી અતિ ખરાબ છે. સોમવારે આ સમગ્ર મામલાને લઈ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલ આનંદીબેન પટેલને મળ્યું. જેમાં રાજ્ય સરકારના ઈશારા પર પ્રશાસન પર ઉત્પીડન કરવાનો આરોપને લઈ ધ્યાન આપવાની દરખાસ્ત કરી છે. રાજ્યપાલને મળ્યા બાદ પ્રિયંકાએ પ્રેસ કોન્ફ્રેન્સ કરીને ઉત્તર પ્રદેશ સરકાર પર ઉત્પીડનના ગંભીર આરોપ લગાવ્યા છે.

સોમવારે આ સમગ્ર મામલાને લઈ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલ આનંદીબેન પટેલને મળ્યું. કોંગ્રેસ પ્રતિનિધિમંડળે રાજ્યપાલને રાજ્યમાં સીએએ અને એનઆરસી વિરુદ્ધ થયેલ પ્રદર્શન દરમિયાન પોલીસની બર્બરતાની ન્યાયિક તપાસ કરવવાની માંગને લઈ રિપોર્ટ સોંપ્યો છે. રાજ્યપાલને મળ્યા બાદ પ્રિયંકા ગાંધીએ પ્રેસ કોન્ફ્રેન્સ કરી ઉત્તર પ્રદેશ સરકાર પર ઉત્પીડનના ગંભીર આરોપ લગાવ્યા છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મુખ્યમંત્રીએ બદલો લેવાની વાત કહી અને પછી સામાન્ય લોકો સામે કાર્યવાહી થઈ. આવું પહેલીવાર નથી જ્યારે મુખ્યમંત્રીએ આવી રીતે જનતાનો બદલો લેવાની વાત કહી હોય. પ્રિયંકા ગાંધીએ બિઝનૌર, લખનઉ, વારાણસીમાં પોલીસ કાર્યવાહીને લઈ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે બિઝનોરમાં બાળકના મોત બાદ પોલીસે પરિવારને ધણકાવ્યા કે કોઈને કંઈ બોલ્યા તો સારું નહિ થાય. લખનઉમાં સદફ ઝફરને ફેસબુક લાઈવ અને એસઆર દારાપુરીની ફેસબુક પોસ્ટ પર જ ધરપકડ કરી લેવામાં આવી.
પ્રિયંકા ગાંધીએ શનિવારે પોતાની સુરક્ષામાં ચૂકના મામલે કહ્યું કે મારી સુરક્ષા મહત્વની નથી. પ્રદેશમાં અરાજકતાનો માહોલ છે, જરૂરી છે કે રાજ્યમાં માહોલ ઠીક થાય. મહિલાઓ માટે સારી વ્યવસ્થા બને. એનઆરસીને લઈ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં આ લાગૂ ના થઈ શકે.
-
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો?





Click it and Unblock the Notifications
