Vaishno Devi Yatra: ખરાબ હવામાનને લીધે બંધ થયો વૈષ્ણો દેવી મંદીરનો માર્ગ, હેલિકોપ્ટર સેવા પણ બધ
શ્રી માતા વૈષ્ણો દેવી ગુફા મંદિરનો નવો માર્ગ બઁધ કરી દેવામાં આવ્યો છે. ખરાબ મૌસમના અને ભારે વરસાદને લીધે વૈષ્ણો દેવી ગુફા મંદિરના નવા રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, શ્રાવણ માસમાં માતાના દરબારમાં આવનાર શ્રદ્ધાળુઓની સંખ્યામાં લગાતાર ઘટાડો નોધવામાં આવી રહ્યો છે.

પહાડોમાં ધુમ્મસના કારણે કટડાથી ઝાંસી છત માટે હેલિકોપ્ટર સેવા પણ છેલ્લા 15-20 દિવસથી પ્રભાવિત છે. સમચાર એજેન્સી એએનઆઇ અનુસાર રિયાસી જિલ્લામાં મંદિર માટે હેલિકોપ્ટર સેવા પણ આજ બંધ કરી દેવામાં આવી છે. જે કે યાત્રા જુના ટ્રેક પરથી સુચારુ રુપથી ચાલુ રહેશે .
More From
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો




Click it and Unblock the Notifications
