'આતંકી હુમલાના આરોપ મુસ્લિમ પર જ કેમ?'

મહારાષ્ટ્રમાં સપાના પ્રમુખ અને મુંબઇના ગોવંદીથી વિધાયક આજમીએ પૂછ્યુ કે બજરંગ દળ જેવા હિન્દુ આતંકવાદી ગ્રુપ તથા સમજૌતા એક્સપ્રેસ વિસ્ફોટના એક મુખ્ય આરોપી ફરાર રામચંદ્ર કલસાંગરા પર ધ્યાન કેમ કેન્દ્રીત નથી કરવામાં આવતું. જ્યારે મુસલમાનોને શંકાના આધારે દોષી જણાવી પકડી પાડવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ગયા શુક્રવારે હૈદરાબાદમાં બે બોમ્બ વિસ્ફોટમાં 16 લોકોના મોત થયા હતા જ્યારે 117થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ વિસ્ફોટોની જવાબદારી લશ્કર એ તૈયબાએ સ્વીકારી છે.












Click it and Unblock the Notifications
