'આતંકી હુમલાના આરોપ મુસ્લિમ પર જ કેમ?'

મહારાષ્ટ્રમાં સપાના પ્રમુખ અને મુંબઇના ગોવંદીથી વિધાયક આજમીએ પૂછ્યુ કે બજરંગ દળ જેવા હિન્દુ આતંકવાદી ગ્રુપ તથા સમજૌતા એક્સપ્રેસ વિસ્ફોટના એક મુખ્ય આરોપી ફરાર રામચંદ્ર કલસાંગરા પર ધ્યાન કેમ કેન્દ્રીત નથી કરવામાં આવતું. જ્યારે મુસલમાનોને શંકાના આધારે દોષી જણાવી પકડી પાડવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ગયા શુક્રવારે હૈદરાબાદમાં બે બોમ્બ વિસ્ફોટમાં 16 લોકોના મોત થયા હતા જ્યારે 117થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ વિસ્ફોટોની જવાબદારી લશ્કર એ તૈયબાએ સ્વીકારી છે.
More From
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ








Click it and Unblock the Notifications
