મોદીના ભાષણોનો રોજે રોજ જવાબ આપી થાકી ગયા કોંગ્રેસી નેતા
નવી દિલ્હી, 9 એપ્રિલ: હાલમાં દેશમાં નરેન્દ્ર મોદીનો જાદુ છવાયો છે, અને નરેન્દ્ર મોદીનું હાલમાં રોજ નવું ભાષણ ક્યાંકને ક્યાંક યોજાતું હોય છે. અને તેઓ પોતાના દરેક ભાષણમાં કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવાનું ચૂકતા નથી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ જણાવ્યું કે એ જરૂરી નથી કે રોજે-રોજ મોદીના નિવેદનોનો જવાબ આપવા માટે પ્રદેશમાં કોંગ્રેસ પ્રદેશ સમિતિના અધ્યક્ષ છે આ કેન્દ્રનું કામ નથી.

અત્રે નોંધનીય છે કે મોદી ગઇકાલે દિલ્હીમાં હતા અને આજે કોલકાતામાં હતા, દિલ્હી તથા કોલકાતામાં મળીને મોદીના ચાર ભાષણોએ કેન્દ્ર સરકારને દોડતી કરી દીધી છે. કોંગ્રેસી નેતાઓ હવે મોદીના પ્રહારોનો જવાબ આપવાથી એવું કહીને બચી રહી છે કે તેમના નિવદન પર જવાબ આપવાનું કામ કોંગ્રેસની પ્રદેશ સમિતિના અધ્યક્ષનું છે.
More From
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
