ફરી ભાજપ સાથે હાથ મિલાવી શકીએ છીએ: શરદ યાદવ

પટનામાં પત્રકારોએ શરદ યાદવને પૂછ્યું હતું કે જો અડવાણીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવે તો શું તે એનડીએમાં પરત પાછા ફરશે, તેના જવાબમાં શરદ યાદવે કહ્યું હતું કે આ કાલ્પિક પ્રશ્ન છે તમે તેમને જઇને (ભાજપ) પૂછો.
પરંતુ ભાજપાના બિહાર પ્રભારી ધમેન્દ્ર પ્રધાને એમ કહીને બધી જ સંભાવનાઓ પર પૂર્ણવિરામ લગાવી દિધું છે કે જેડીયૂનું એનડીએમાં પરત ફરવા અંગે કોઇ વિચાર થઇ શકે એમ નથી.
ધમેન્દ્ર પ્રધાન ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદ, રાજીવ પ્રતાપ રુડી અને શાહનવાઝ હુસૈન સાથે પટનામાં હાજર હતા. મુખ્યમંત્રી નિતિશ કુમારે ભાજપના 11 મંત્રીઓને સસ્પેંદ કર્યા બાદ ભાજપા નેતૃત્વએ સોમવારે તેમને આગળની રણનિતિ તૈયાર કરવા માટે મોકલ્યા છે. તે મંગળવારે ત્યાં જ રહેશે. કારણ કે ભાજપાએ આ દિવસને વિશ્વાસઘાત દિવસ તરીકે જાહેર કરીને બિહાર બંધનું આયોજન કર્યું છે.
ધમેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે અમારે શરદ યાદવ પાસેથી કોઇ સર્ટિફિકેટ લેવાની જરૂરિયાત નથી. અડવાણીજી અમારા ટોચના નેતા છે. શરદ યાદવે ભાજપના આંતરિક મુદ્દાઓમાં કોઇ સલાહ આપવાની જરૂરિયાત નથી.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
