સન્યાસના એલાન બાદ મહેન્દ્રસિંહ ધોની ભાજપમાં જોડાશે, પૂર્વ મંત્રીનો દાવો
દુનિયાના બેસ્ટ ક્રિકેટ કેપ્ટનની લિસ્ટમાં શામેલ થનાર એમ એસ ધોની વિશે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે.
આઈસીસી વર્લ્ડકપ 2019ના ખિતાબની પ્રબળ દાવેદાર રૂપે ઈંગ્લેન્ડ ગયેલી ભારતીય ટીમ ઈન્ડિયાની સફર બુધવારે સમાપ્ત થઈ ગઈ જ્યારે તે સેમીફાઈનલમા ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી હારી ગયા. બે દિવસ ચાલેલી આ મેચમાં મળેલી હારથી ભારતીય રમત પ્રેમીઓ ઘણા નિરાશ છે. આ મેચમાં જ્યારે ભારત માત્ર 75 રન પર 5 વિકેટ ખોઈ ચૂક્યા હતા ત્યારે અડધા ભારતીયોએ પોતાના ઘરોના ટીવી બંધ કરી દીધા હતા પરંતુ રવિન્દ્ર જાડેજા અને મહેન્દ્ર સિંહ ધોનીએ મેચમાં જોરદાર કમબેક કર્યુ. જો કે ધોનીના રન આઉટ થતા જ ભારતીયોની બધી આશાઓ તૂટી ગઈ.
More From
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ







Click it and Unblock the Notifications
