ઝીના સંપાદકોએ જિંદાલ પર કર્યો માનહાનિનો કેસ

તેમમે જિંદાલ પર એફઆઇઆરમાં ખોટી રીતે ફંસાવવા અને સંવાદદાતા સંમેલનમાં ખોટાના નિવેદન આપવાનો આરોપ લગાવ્યો છે.
જિંદાલની ફરિયાદ પર પત્રકારની ધરપકડ કરવામાં આવી હતી, જો કે હવે તેમને જમાનત પર છોડી દેવામાં આવ્યા છે.
ફરિયાદની સુનાવણી કરી રહેલી દિલ્હીની એક અદાલતના સંક્ષિપ્ત સુનાવણી કર્યા બાદ આ ફરિયાદને સંજ્ઞાનમાં લીધા બાદ ત્રીજી જાન્યુઆરીનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે.
મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જય થરેજાએ કહ્યું કે સંજ્ઞાન લેવા અંગેના મુદ્દાઓ પર ચર્ચાની સુનાવણી કરવામાં આવી છે અને સંજ્ઞાન લેવાનો આદેશ કર્યા અને જો જરૂર પડી તો આગળની પ્રક્રિયા માટે મામલાની ત્રીજી જાન્યુઆરી 2013ની તારીખ નક્કી કરવામાં આવી છે.
More From
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત









Click it and Unblock the Notifications
