For Quick Alerts
For Daily Alerts
ઝીના સંપાદકોએ જિંદાલ પર કર્યો માનહાનિનો કેસ
તેમમે જિંદાલ પર એફઆઇઆરમાં ખોટી રીતે ફંસાવવા અને સંવાદદાતા સંમેલનમાં ખોટાના નિવેદન આપવાનો આરોપ લગાવ્યો છે.
જિંદાલની ફરિયાદ પર પત્રકારની ધરપકડ કરવામાં આવી હતી, જો કે હવે તેમને જમાનત પર છોડી દેવામાં આવ્યા છે.
ફરિયાદની સુનાવણી કરી રહેલી દિલ્હીની એક અદાલતના સંક્ષિપ્ત સુનાવણી કર્યા બાદ આ ફરિયાદને સંજ્ઞાનમાં લીધા બાદ ત્રીજી જાન્યુઆરીનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે.
મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જય થરેજાએ કહ્યું કે સંજ્ઞાન લેવા અંગેના મુદ્દાઓ પર ચર્ચાની સુનાવણી કરવામાં આવી છે અને સંજ્ઞાન લેવાનો આદેશ કર્યા અને જો જરૂર પડી તો આગળની પ્રક્રિયા માટે મામલાની ત્રીજી જાન્યુઆરી 2013ની તારીખ નક્કી કરવામાં આવી છે.
Comments
English summary
Zee News editor Sudhir Chaudhary filed a criminal defamation complaint against Congress MP and Jindal Steel and Power Limited chairman Naveen Jindal in a court here on Friday.
Story first published: Saturday, December 22, 2012, 12:29 [IST]