For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝીના સંપાદકોએ જિંદાલ પર કર્યો માનહાનિનો કેસ

|
Google Oneindia Gujarati News

jindal
નવી દિલ્હી, 22 ડિસેમ્બરઃ ઝી ન્યૂઝના સંપાદક સુધીર ચૌધરીએ શુક્રવારે કોંગ્રેસ સાંસદ અને ઉદ્યોગપતિ નવીન જિંદાલ વિરુદ્ધ માનહાનિનો મામલો દાખલ કર્યો છે.

તેમમે જિંદાલ પર એફઆઇઆરમાં ખોટી રીતે ફંસાવવા અને સંવાદદાતા સંમેલનમાં ખોટાના નિવેદન આપવાનો આરોપ લગાવ્યો છે.

જિંદાલની ફરિયાદ પર પત્રકારની ધરપકડ કરવામાં આવી હતી, જો કે હવે તેમને જમાનત પર છોડી દેવામાં આવ્યા છે.

ફરિયાદની સુનાવણી કરી રહેલી દિલ્હીની એક અદાલતના સંક્ષિપ્ત સુનાવણી કર્યા બાદ આ ફરિયાદને સંજ્ઞાનમાં લીધા બાદ ત્રીજી જાન્યુઆરીનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે.

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જય થરેજાએ કહ્યું કે સંજ્ઞાન લેવા અંગેના મુદ્દાઓ પર ચર્ચાની સુનાવણી કરવામાં આવી છે અને સંજ્ઞાન લેવાનો આદેશ કર્યા અને જો જરૂર પડી તો આગળની પ્રક્રિયા માટે મામલાની ત્રીજી જાન્યુઆરી 2013ની તારીખ નક્કી કરવામાં આવી છે.

English summary
Zee News editor Sudhir Chaudhary filed a criminal defamation complaint against Congress MP and Jindal Steel and Power Limited chairman Naveen Jindal in a court here on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X