લઘુમતીઓને સરકારની સલાહ, લોહી વધારવા માટે ગૌમાંસ ખાવ

મેરઠના મવાનામાં આ મામલો સામે આવતાં ભાજપે ગૌમાંસ ખાવાની સલાહ પર બુધવારે ભાજપના નેતાઓનો ગુસ્સો ફૂટી નિકળ્યો હતો. લધુમતિ કલ્યાણ અધિકારીનો ઘેરાવો કરી ભાજપે નારેબાજી શરૂ કરી દિધી હતી. ભાજપે આગામી સંસદ સત્રમાં આ મુદ્દો ઉઠાવવાની જાહેરાત કરી છે. ભાજપની નારેબાજી બાદ આ સાથે સંકળાયેલ અધિકારીઓએ આ પુસ્તિકા પર પ્રતિબંધ લગાવવાની વાત કહી છે.
મેરઠ સાંસદ રાજેન્દ્ર અગ્રવાલે કહ્યું હતું કે ગાય કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક છે. ગાય પ્રત્યે આ પ્રકારની માનસિકતા સહન કરવામાં નહી આવે. મહાપૌર હરિકાંત અહૂવાલિયાએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ગૌવંશની હત્યા પર પ્રતિબંધ છે, જ્યારે વિભાગીય પુસ્તકમાં ગાયના માંસને આયરન, ઓક્સિજન અને લોહી વધારવા માટે જરૂરી ગણાવવામાં આવ્યું છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેયે કહ્યું હતું કે યુપીમાં ગૌરક્ષા માટે 2001માં ગૌવંશ નિવારણ અધિનિયમ લાગૂ છે. ત્યારબાદ પણ કોઇ કેન્દ્રિય સરકારના મંત્રાલય દ્રારા આ કાગળોની વહેંચણી આ વાતનું પ્રમાણ છે કે કેન્દ્ર સરકાર ગૌહત્યાને પ્રોત્સાહન આપી રહી છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા








Click it and Unblock the Notifications
