પાકિસ્તાની કેદી સનાઉલ્લાહની હાલત નાજુક: ભારત

પાકિસ્તાની હાઇકમીશને 52 વર્ષીય સનાઉલ્લા માટે તાત્કાલિક રાજદ્વારી પહોંચ ઉપલબ્ધ કરાવવાની માંગણી કરી છે. આ મુદ્દે ભારતે કહ્યું હતું કે તેની સારવાર ચાલી રહી છે ડોક્ટર આ અંગે પરવાનગી આપી છે તો તેને અનુમતિ આપવામાં આવશે. સનાઉલ્લા ઉંમરકેદની સજા કાપી રહ્યો છે. તેને ટાડા કાનૂન હેઠળ દોષી ગણવામાં આવ્યો છે. તેને 1999માં ધરપકડ કરવામાં આવી હતી.
હાઇકમીશને પ્રેસ અતાશેને કહ્યું હતું કે પાકિસ્તાની હાઇકમીશને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેને વિદેશ મંત્રાલય સમક્ષ જમ્મૂની કોટ ભાલવાલ જેલમાં પાકિસ્તાની કેદી સનાઉલ્લા પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમને કહ્યું હતું કે પાકિસ્તાને સારવાર માટે સનાઉલ્લાને માનવીય અધિકારી પર તત્કાલ પરત મોકલવાની માંગણી કરી છે. પાકિસ્તાને એયએ એમ્બુલન્સના માધ્યમથી પાકિસ્તાન મોકલવાની માંગણી કરી છે.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
