અમિત શાહ આરોપી બનતા તો યુપીએ ખુશ થાત: રંજીત સિંહા
નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી: સીબીઆઇના ચીફ રંજીત સિંહાએ ઇશરત કેસમાં અમિત શાહના નામને લઇને એક વિવાદસ્પદ નિવેદન આપ્યું છે. રંજીત સિંહાએ કહ્યું હતું કે જો તપાસ એજન્સી ઇશરત કેસમાં અમિત શાહનું નામ ઉમેરતી તો યુપીએ સરકારના લોકો ખુશ થાત. પરંતુ તપાસ એજન્સી પોતાનું કામ નિષ્પક્ષ રીતે કરી રહી છે.
રંજીત સિંહાએ કહ્યું હતું કે કોર્ટને લઇને જવાબદાર છે ના કે મંત્રાલયને લઇને. રંજીત સિંહાએ આ નિવેદન ઇકોનોમિક ટાઇમ્સને આપ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇશરત જહાં કેસમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ખાસ અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહને મોટી રાહત મળી હતી. અમદાવાદને સીબીઆઇ કોર્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટમાં અમિત શાહનું નામ ઉમેરવામાં આવ્યું ન હતું. જ્યારે તેમાં આઇબીના ચાર ઓફિસરોના નામ સામેલ કરવામાં આવ્યા હતા.

સીબીઆઇએ ઇશરત જહાં બનાવટી એન્કાઉંટર કેસમાં આરોપ પત્રમાં સીબીઆઇના પૂર્વ વિશેષ નિર્દેશક રાજેન્દ્ર કુમાર તથા ત્રણ અધિકારીઓ વિરૂદ્ધ હત્યા તથા કાવતરાનો આરોપ લગાવ્યો હતો. ગુજરાતના પૂર્વ મંત્રી અમિત શાહનું નામ આરોપ પત્રમાં ન હતું.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા








Click it and Unblock the Notifications
