તુર્કીમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ, 201 મજૂરોના મોત
નવી દિલ્હી, 14 મેઃ મંગળવારની રાત તુર્કી માટે કાળી રાત સાબિત થઇ છે. અહી સોમા સ્થિત કોલસાની ખાણમાં મોડી રાત્રે ખોદકામ દરમિયાન થયેલા વિસ્ફોટમાં 201 મજૂરોના મોત નિપજ્યા છે, જ્યારે 300 જેટલા હજુ પણ ખાણની અંદર ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવ અંગે સંબંધિત અધિકારીઓએ જાણકારી આપતા કહ્યું કે, વિસ્ફોટ એક ખરાબ પાવર યુનિટના કારણે થયો છે, જે ખાણથી અંદાજે 2 કિ.મીના ઉંડાણમાં સ્થિત છે. જણાવવામાં આવ્યું છેકે, ઘુમાડાના કારણે બચાવ કાર્ય કરવામાં અડચણો આવી રહી છે. જોકે, ખાણની અંદર પાઇપ થકી ઓક્સિજન મોકલવામાં આવી રહ્યું છે. જેથી મજૂરોને શ્વાસ લેવામાં કોઇ સમસ્યા ના નડે.
માનીસા પ્રાંતના મહાપૌર સેંજિગ એર્ગને જણાવ્યું કે ઇજમીરના તટીય શહેર એજિએનથી 120 કિ.મી ઉત્તર પૂર્વમાં સોમામાં એક ખાણમાં વિસ્ફોટ થયો. જેમાં અંદાજે સેંકડો કર્મચારીઓ ફસાયેલા હોવાની આશંકા છે. જોકે એર્ગને દુર્ઘટનામાં માર્યા ગયેલા અને ફંસાયેલા કર્મચારીઓના આંકડાની પૃષ્ટી કરી નથી.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી







Click it and Unblock the Notifications
