પાકિસ્તાનઃ અથડામણમાં 30 જવાન અને 100 આતંકીઓના મોત

સોમવારે યુદ્ધ વિમાનો અને હેલિકોપ્ટર્સથી આતંકીઓના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાની મીડિયાના અહેવાલને સાચો માનીએ તો આ હુમલામાં 30 પોલીસ કર્મીઓ અને 100 આતંકવાદીઓના મોત નીપજ્યાં છે. લશ્કરએ ઇસ્લામ અને તહરીક એ તાલિબાન પાકિસ્તાન તિરાહ વેલીમાં ઘણા સ્થાનો પર કબજો જમાવીને બેસેલા છે અને સુરક્ષા દળો તેમને ત્યાંથી ભગાડવા માટે વ્યાપક અભિયાન ચલાવી રહ્યાં છે. જે સબબ બન્ને પક્ષો વચ્ચે જોરદાર અથડામણ ચાલી રહી છે.
સૂત્રોના હવાલાથી જાણવા મળેલી માહિતી અનુસાર આ અભિયાન શુક્રવારે શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદથી જ આતંકવાદીઓએ જવાબી હુમલા વધારી દીધા હતા. સુત્રોએ જણાવ્યા પ્રમાણે માર્યા ગયેલા સુરક્ષાકર્મીઓમાં વિશેષ સેવા સમૂહના એક અધિકારી સહિત ઘણા અધિકારીઓ પણ સામેલ છે.
More From
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ










Click it and Unblock the Notifications
