Sudan Plane Crash: સુડાનમાં ભીષણ વિમાન દુર્ઘટના, 4 સૈનિકો સહિત 9 ની મૌત
Sudan Plane Crash આફ્રીકી દેશના સુદાનમાં શનિવારે એક પ્લેન ક્રૈશ થવાને લીધે 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ મામલે ચાર સૈનિક પણ હતા. વિમાનના ક્રેશ થવાનું કારણ હજી સુધી સામે નથી આવ્યો. જણાવામાં આવી રહ્યુ છે કે, ટેક્નીકલ ખામીને લીધે પાયલટ વિમાન પરથી નિયંત્રણ ખોઇ બેઠ્યો હતો. જેના લીધએ વિમાન દુર્ઘટના ગ્રસ્ત થઇ ગયુ હતુ.

રવિવારે ખાર્તુન સુડાનમાં સૈના અને આર્ધસૈનિક બળો વચ્ચે યુદ્ધના 100મા દિવસે પ્રવેશ કરી ગયુ હતુ. યુદ્ધના વિમાનનું ક્રેશ થવુ સુડાનની સૈના માટે મોટો ઝટકા સમાન છે.
અલ જજીરા ની રિપોર્ટ અનુસાર સુડાનની સૈન અને અર્ધસૈનિક રેપિડ સપોર્ટ ફોર્સેસ વચ્ચે 15 એપ્રિલે શરુ થયેલ યુદ્ધ રવિવારે 100 મા દિવસમાં પ્રવેશ કરી ગયુ છે. અને હારફુલ ક્ષેત્રમાં રોકેટ હૂમલામાં કમ સે કમ 16 લોકોના માર્ય ગયા છે.
સ્થાનિક વકીલ સંઘ અનુસાર આ ઘટના દક્ષિણ દારફુર રાજ્યની રાજધાની ન્યાલામાં થઇ હતી. અલ જજીરાની રિપોર્ટ અનુસાર આ સિવાય ચાડ પાસે તેની રાજધાની એલ જેનિના સહિત પશ્ચિમ દારુફુરમાં સ્નાઇપર્સ દ્વારા લોકોને નિશાન બનવામાં અને હજારો નિવાસીઓને ભાગવાની પણ ખબર છે.
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ -
IND vs ENG: શું 5 નહીં હવે 6 માર્ચે રમાશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ? ICCએ આપ્યું અપડેટ -
મહેન્દ્ર સિંહ ધોનીથી થઈ ગઈ ભૂલ? પોલીસે ફટકાર્યો દંડ, જાણો શું છે સમગ્ર મામલો









Click it and Unblock the Notifications
